બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Politics heated up on Dhirendra Shastri's Divya Darbar issue, why conflicting views of two leaders of the same party?
Vishal Khamar
Last Updated: 11:33 PM, 19 May 2023
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત પહેલા કોઈને કોઈ રાજકીય પક્ષ તેના વિશે નિવેદન આપીને ચર્ચામાં જ રહે છે. એક તરફ કોંગ્રેસમાં જ ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે બે ફાંટા છે ત્યારે બીજી તરફ ભાજપે આ વિરોધને હિંદુ ધર્મના વિરોધ સાથે જોડી દીધું છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ એવુ કહે છે કે જો યુગ વિજ્ઞાનનો છે તો પછી ખોટા ચમત્કારોને સ્થાન ન હોય તો ભાજપ એવું કહે છે કે કાયદા મુજબ કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં દેશનો નાગરિક જવા માંગતો હોય તો બંધારણ તેને સ્વતંત્રતા આપે છે. રાજકારણ અને પ્રહારની વચ્ચે એક સર્વમાન્ય હકીકત છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને જરૂરી કે બિનજરૂરી માઈલેજ મળી રહ્યું છે.. સવાલ એ છે કે રાજકીય પક્ષોને આ મુદ્દે રાજકારણ કરીને શું મળે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત પહેલા રાજકારણ ગરમાયું છે. બાબાની ગુજરાત મુલાકાત પહેલા રાજકીય પક્ષોમાં ફાંટા પડ્યા છે. કોઈ સમર્થનમાં તો કોઈ બાબાના વિરોધમાં છે. ગુજરાતના ત્રણ મહત્વના શહેરોમાં બાબાનો દરબાર યોજાવાનો છે. ભાજપ-કોંગ્રેસ ધીરેન્દ્ર શાસ્ત્રીના મુદ્દે સામસામે આવ્યા છે. કોંગ્રેસમાં પણ નેતાઓના વ્યક્તિગત મત અલગ પડે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે કોંગ્રેસમાં જ ફાંટા
કોંગ્રેસના બે નેતાઓના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે અલગ સૂર.હેમાંગ રાવલનું દબાતા સ્વરે સમર્થન તો મનિષ દોશીએ વિરોધ કર્યો. હેમાંગ રાવેલ કહ્યું કે બાગેશ્વર ધામ અને ધીરેન્દ્ર શાસ્ત્રીને અલગ રાખવા જોઈએ. હેમાંગ રાવલનો તર્ક છે કે બાબા બાગેશ્વર સ્વયં હનુમાનજીનું સ્વરૂપ છે. બાગેશ્વર ધામમાં હેમાંગ રાવલની અંગત શ્રદ્ધા. મનિષ દોશીનો તર્ક છે કે 2024ની ચૂંટણી માટે બાબાનો ઉપયોગ થઈ રહ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના માધ્યમથી મતના ધ્રુવીકરણના પ્રયાસનો આરોપ.
ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે ભાજપનો તર્ક
ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime