બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
VTV / બિઝનેસ / pm svanidhi scheme loan process pm svanidhi yojana repayment pm street vendor loan application
Arohi
Last Updated: 03:49 PM, 17 February 2022
કોરોના મહામારી શરૂ થયા બાદથી લારી ગલ્લા વાળા લોકોના જીવન પર ખરાબ અસર પડી છે. લોકડાઉનમાં આ લોકોના રોજગાર પર પણ અસર પડી છે અને તે પોતાના ઘરે પરત ફરવા મજબૂર થયા હતા. એવામાં સરકારે આ લોકોની મદદ માટે ઘણા પ્રકારની સ્કીમ શરૂ કરી છે. તેમાંથી એક સ્કીમ છે 'PM સ્વનિધિ યોજના' છે.
સરકાર PM સ્વનિધિ યોજના દ્વારા આ લારી-ગલ્લા વાળા લોકોને આર્થિક મદદ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેનાથી તે પોતાના કામ-ધંધાને ફરી શરૂ કરી શકે છે. આ યોજના હેઠળ લોકોને સરકાર વગર કોઈ ગેરેન્ટીએ 10,000 રૂપિયા સુધી લોન આપી રહી છે. જેના દ્વારા તે પોતાનું કામ શરૂ કરી શકે. જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો આ યોજના વિશે યોગ્ય જાણકારી પ્રાપ્ત કરી લો તો આ યોજનાની જાણકારી આપીએ.
આ લોકોને મળે છે લોનની સુવિધા
તમને જણાવી દઈએ કે આ 'PM સ્વનિધિ યોજના'નો લાભ એ લોકોને જ મળી શકે છે જે 24 માર્ચ 2020 પહેલા પોતાનું કોઈ કામ કરે છે. આ યોજનાનો લાભ તમને 2022 માર્ચના મહિના સુધી જ મળશે. માટે જો તમારે પણ લોન જોઈએ છે તો જલ્દી જ અરજી કરો. આ યોજનાનો લાભ લેવા માટે એ વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોવું જોઈએ જે મોબાઈલ નંબરથી લિંક્ડ હોય.
કોલેટ્રલ ફ્રી લોનની સુવિધા
તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ મળતી લોનના વ્યાજ પર છૂટ મળે છે. આ લોનની રાશિને ત્રણ મહિનાના હપ્તાના આધાર પર ટ્રાન્સફર કરી શકાય છે. આ લોનની ખાસ વાતએ છે કે તેમાં બેન્ક તમારી પાસે કોઈ પ્રકારની ગેરેન્ટીની માંગ નથી કરતી. આ એક કોલેટ્રલ ફ્રી લોન એટલે કે વગર ગેરેન્ટીના ફ્રી બિઝનેસ લોન છે. આ લોનની ચુકવણી તમે દર મહિને કરી શકો છે. આ લોનની ચુકવણી માટે સરકાર તમને એક વર્ષનો સમય આપે છે.
આ લોનને લેવા માટેની પ્રોસેસ
આ લોનને પ્રાપ્ત કરવા માટે તમે કોઈ પણ સરકારી બેન્કમાં જઈને અરજી કરી શકો છો. તેમાં તમને ફકેત્ એક ફોર્મ ફીલ કરવાનું રહેશે અને તેમની સાથે જ તમારે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર આપવાનો રહેશે. તેના બાદ લોનના પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips