બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / PM Modi Speech on opposition india put no confidence motion pm modi said bjp mp hit sixes
Arohi
Last Updated: 07:22 PM, 8 August 2023
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જોરદાર હંગામો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે બોલશે. તે પહેલા આજે ભાજપની સંસદીય દળની બેઠકમાં મોદીએ મોટી વાત કહી છે. 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમે કહ્યું, "છેલ્લા બોલ પર છગ્ગો લગાવીશું" પ્રધાનમંત્રીએ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું કારણ પણ જણાવ્યું.
તેમણે આજે સવારે કહ્યું કે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ ઈનફ્લૂસિવ એલાયન્સ' એટલે I.N.D.I.A પોતે અવિશ્વાસથી ભરેલું છે અને સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યું છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીએ વિપક્ષી ગઠબંધનને અભિમાની ગણાવ્યું છે અને દિલ્હી સેવા ધારાસભ્ય પર મતદાનમાં સેમીફાઈનલ જીત માટે પાર્ટીના રાજ્યસભા સદસ્યોને શુભકામનાઓ આપી.
છેલ્લા બોલ પર સિક્સર ફટકારો
PM મોદીએ લોકસભાની ચર્ચા તરફ સદસ્યોનું ધ્યાન દોરતા કહ્યું કે તે 2024ની ચૂંટણી પહેલા છેલ્લા બોલ પર સિક્સર લગાવે. લોકસભામાં તેની અસર પણ જોવા મળશે. ગૌરવ ગોગોઈના બાદ જ્યારે ભાજપ સાંસદ નિશિકાંત દુબે ઉભા થયા તો તેમણે રાહુલ અને સોનિયા ગાંધી પર ખૂબ પ્રહાર કર્યા. પીએમએ 2018ના પોતાના ભાષણનો ઉલ્લેખ કર્યો. જેમાં તેમણે વિપક્ષને 2023માં સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વાત કહી હતી.
અવિશ્વાસ પ્રસ્તાવ
દિલ્હી સર્વિસ બિલને સોમવારે સંસદમાં મંજૂરી મળી ગઈ. રાજ્યસભામાં આ બિલ પર ચર્ચા બાદ થયેલા મતદાનમાં 131 સદસ્યોએ તેના પક્ષમાં અને 101એ તેના વિરૂદ્ધ મતદાન કર્યું. બેઠકમાં હાજર ભાજપના એક સાંસદ અનુસાર મોદીએ કહ્યું, વિપક્ષ અવિશ્વાસથી ભરેલો છે... અને પોતાના સહયોગીઓનો વિશ્વાસ પરખવા માટે કેન્દ્ર સરકારના વિરૂદ્ધ તે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યા છે.
આજે લોકસભામાં કેન્દ્ર સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. વિપક્ષની તરફથી આ ચર્ચાની શરૂઆત કોંગ્રેસ નેતા ગોરવ ગોગોઈએ કરી. ગોગોઈએ મણિપુરમાં હિંસાને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો અને કહ્યું કે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો જેથી આ મામલા પર પ્રધાનમંત્રી મોદીનું મૈનવ્રત તોડી શકાય. લોકસભામાં સત્તારૂઢી પાર્ટી વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ થવો નક્કી માનવામાં આવી રહ્યો છે.
વિપક્ષી પાર્ટી પર નિશાનો સાધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના નેતા સામાજીક ન્યાયની વાત કરે છે પરંતુ તેમણે વંશવાદ, તુષ્ટિકરણ અને ભ્રષ્ટ રાજનીતિથી તેને સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું. તેમણે કહ્યું કે આ સમય ભ્રષ્ટાચાર, વંશવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિને ખતમ કરવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh