બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / PM Modi set to visit Europe as 'region faces many challenges and choices'
Hiralal
Last Updated: 06:47 PM, 1 May 2022
પીએમ મોદી 2 મેથી વિદેશ પ્રવાસે ઉપડી રહ્યાં છે. ચાલુ વર્ષમાં પીએમ મોદીની આ પહેલી વિદેશયાત્રા છે. તેઓ જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સ એમ ત્રણ દેશોની મુલાકાતે જઈ રહ્યાં છે. આ દરમિયાન તેઓ 25 કાર્યક્રમોમાં ભાગ લેશે અને ત્રણ દિવસની યાત્રા દરમિયાન લગભગ 65 કલાક તે દેશોમાં વિતાવશે. સત્તાવાર સૂત્રોએ શનિવારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે મોદી સાત દેશોના આઠ નેતાઓ સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠક કરશે.
PM Modi's France visit to carry forward high-level engagement after Macron's re-election
— ANI Digital (@ani_digital) May 1, 2022
Read @ANI Story | https://t.co/dUve3Jf7QE#PMModi #PMModiFranceVisit #PresidentMacron #IndiaFrancePartnership pic.twitter.com/jfQHUGweHH
50 ગ્લોબલ બિઝનેસમેન સાથે પણ વાતચીત
સૂત્રોએ જણાવ્યું કે પીએમ મોદી 50 ગ્લોબલ બિઝનેસમેન સાથે પણ વાતચીત કરશે. મોદી 2 મેના રોજ જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની ત્રણ દિવસની યાત્રા પર રવાના થશે. આ વર્ષે તેમની આ પહેલી વિદેશ યાત્રા છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન 4 મેના રોજ પરત ફર્યા બાદ થોડા સમય માટે જર્મની, પછી ડેનમાર્ક અને પછી પેરિસ જશે.
In the coming days, I'll visit Germany, Denmark & France for important bilateral & multilateral engagements. The first leg of the visit will be in Germany, where I will meet Chancellor Olaf Scholz and co-chair the 6th India-Germany Inter-Governmental Consultations: PM
— ANI (@ANI) May 1, 2022
(File pic) pic.twitter.com/Qu8exmCFCF
જર્મની અને ડેનમાર્કમાં એક-એક રાત વિતાવશે મોદી
સૂત્રોએ જણાવ્યું હતું કે મોદી જર્મની અને ડેનમાર્કમાં એક-એક રાત વિતાવશે.તેમની આ મુલાકાત એવા સમયે થશે જ્યારે યુક્રેન સંકટ ચાલુ છે અને રશિયાની કાર્યવાહીએ લગભગ સમગ્ર યુરોપને તેની સામે એક કરી દીધું છે. પીએમ મોદીની આ મુલાકાત અને બેઠકોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Foreign Secy says PM Modi will share India's views on Ukraine issue during 3-nation tour
— ANI Digital (@ani_digital) May 1, 2022
Read @ANI Story | https://t.co/0FTBCPTv3S#ForeignSecretary #IndiaVisionOnUkraine #UkraineRussiaConflict #IndiaNordicSummit pic.twitter.com/a9Pqqylju8
યુરોપના ઘણા પડકારો વચ્ચે મુલાકાતે જઈ રહ્યો છું-પીએમ મોદી
યુરોપ પ્રવાસે ઉપડતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે મારી યુરોપ મુલાકાત એવે સમયે આવી છે કે જ્યારે તે પ્રાંત ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે.
European partners are important companions in India's quest for peace and prosperity: PM Modi ahead of three-nation tour
— Press Trust of India (@PTI_News) May 1, 2022
ભારત મજબૂત અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે-મોદી
મોદીએ શુક્રવારે કહ્યું કે ભારત મજબૂત અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે અને 2030 સુધીમાં દેશમાં સેમી કંડકટરોનો વપરાશ 110 અબજ ડોલરને પાર થવાની સંભાવના છે. તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સ્ટાર્ટ-અપ 'ઇકો-સિસ્ટમ' છે. તેમણે કહ્યું હતું કે, ભારત આગામી ટેકનોલોજી ક્રાંતિનું નેતૃત્વ કરવા તૈયાર છે અને અન્ય બાબતોની સાથે 5જીમાં ક્ષમતાઓ વિકસાવવા માટે રોકાણ કરવામાં આવી રહ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh