બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / pm kisan yojana due to which mistakes the 15th instalment can get stuck
Bijal Vyas
Last Updated: 04:33 PM, 12 September 2023
PM Kisan Yojana:તમે શહેરમાં રહો છો કે દૂરના ગામમાં છો તો તમે પાત્ર છો, તો તમને સરકારી યોજનાઓનો લાભ મળે છે. સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. તેમાં પેન્શન, રાશન, આવાસ, રોજગાર અને વીમા જેવી બીજી ઘણી યોજનાઓનો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં, એક એવી યોજના છે જેનો સીધો ફાયદો એવા ખેડૂતોને થાય છે જેઓ ગરીબ વર્ગમાંથી આવે છે અથવા જરૂરિયાતમંદ છે. હકીકતમાં અહીં વાત કરી રહ્યા છીએ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની. આ સ્કીમમાં દર ચાર મહિને 2-2 હજાર રૂપિયાની નાણાકીય સહાય મળે છે એટલે કે કુલ 6 હજાર રૂપિયા વાર્ષિક, પરંતુ શું તમે જાણો છો કે તમારી કેટલીક ભૂલોને કારણે તમારા હપ્તા અટકી શકે છે? કદાચ નહીં, પરંતુ તમારા માટે તે જાણવું મહત્વપૂર્ણ છે. તો આવો જાણીએ વિગતે...
આ ભૂલોને ના કરો, નહીંતો અટકી શકે છે હપ્તો
ભૂલ નંબર : 1
જો તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો અથવા નવા જોડાયેલા છો, તો તમારે ઈ-કેવાયસી કરાવવું જોઈએ. આ યોજના સાથે સંકળાયેલા દરેક લાભાર્થી માટે જરૂરી છે. જો કોઈ કારણોસર તમે આ કામ પૂર્ણ ન કરો તો તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો.
ભૂલ નંબર : 2
યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ માટે વધુ એક કામ કરાવવું જરૂરી છે અને તે છે ભૂ-સત્યાપન. જો તમે આ કામ ન કરાવો તો તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો. સરકાર દ્વારા પહેલાથી જ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, તમામ લાભાર્થીઓ માટે જમીનની ચકાસણી કરાવવી ફરજિયાત છે.
ભૂલ નંબર : 3
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે વધુ એક કામ કરાવવું મહત્વપૂર્ણ છે, કારણ કે જો આ કામ ન કરવામાં આવે તો પણ તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો. ખરેખર, તે કામ તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાનું છે. જો તમે હજુ સુધી આ કામ ન કર્યું હોય તો તરત જ કરી લો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh