બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Vaidehi
Last Updated: 07:00 PM, 16 August 2023
દારુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે તેમ છતાં જો તમે દારુનું સેવન કરો છો તો આ લેખ તમારા કામનો સાબિત થઈ શકે છે. કાનપુર મેડિકલનાં ડોક્ટર્સે રિસર્ચમાં ખુલાસા કર્યાં કે જે લોકો માત્ર સૂકા નાસ્તા સાથે દારુનું સેવન કરે છે તેમને મસા એટલે કે પાઈલ્સનો રોગ થવાનાં ચાન્સ થે. GSVM મેડિકલ કોલેજનાં ડો. એસ.કે. ગૌતમે જણાવ્યું કે રિસર્ચમાં સામે આવ્યું છે કે વધુ સ્મોકિંગ અને દારુનું સેવન કરનારાં 50% લોકોમાં પાઈલ્સની બીમારી થઈ રહી છે.
માત્ર સૂકો નાસ્તો ન ખાવો
ડો. એસ.કે. ગૌતમે જણાવ્યું કે સ્મોકિંગ અને દારુનું સેવન કરતાં લોકોને હાઈ પ્રોટીનની આવશ્યકતા હોય છે. લોકો દારુ તો પીવે જ છે પરંતુ તેની સાથે કંઈ પૌષ્ટિક આહાર લેતા નથી. લોકો વેસ્ટર્ન કલ્ચર અપનાવે છે જેના લીધે ખાવા-પીવામાં ધ્યાન નથી આપતાં. આ જ કારણે પાઈલ્સ જેવી બીમારીઓ થવા લાગી છે.
પૌષ્ટિક ગરમ આહાર ખાવો જોઈએ
જે લોકો ધૂમ્રપાન કરે છે તેમણે આહારમાં ફાઈબર અને પ્રોટીનની માત્રા વધારવી જોઈએ. ડોક્ટરે જણાવ્યું કે આજકાલ જે દર્દીઓ opdમાં આવી રહ્યાં છે તે સૌથી વધારે પાઈલ્સથી પીડિત છે અને જે દારુ અને સિગરેટ પીવે છે. આ દર્દીઓમાં લોહીની ઊણપ હોય છે. પરિણામે ઘણી વખત ઓપરેશનની પણ જરૂરિયાત પડતી હોય છે.
વધુ દારુ પીવાથી બોડીમાં પાણી ઓછું થાય છે
દારુનું સેવન કરવાથી શરીરમાં પાણી ઓછું થઈ જાય છે. જે બાદ પેટમાં કબજિયાત થવા લાગે છે. ઘણી વખત દર્દીઓને મળક્રિયા દરમિયાન સમસ્યા થતી હોય છે અને પરિણામે પાઈલ્સ થઈ જાય છે. સિગરેટ પીતા લોકોનાં પાચનતંત્રમાં નુક્સાન પહોંચે છે. પાઈલ્સનાં દર્દીઓ જો સિગરેટ પીવે છે તો તેમને ગુદામાંથી લોહી નીકળવાની સમસ્યા થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh