બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Arohi
Last Updated: 04:39 PM, 17 November 2022
પર્સનલ લોન એ એક એવી લોન છે જેનો તમે કોઈપણ કોલેટરલ ગેરંટી વિના મેળવી શકો છો. જો તમને તમારા બાળકના લગ્ન, બીમારી વગેરે ખર્ચ માટે અચાનક 5 લાખ રૂપિયાની જરૂર પડી હોય, તો દેશમાં પાંચ બેંકો એવી છે જે ખૂબ જ સસ્તા દરે પર્સનલ લોન આપી રહી છે. આવો જાણીએ આ બેંકો વિશે.
PNB બેંક
પંજાબ નેશનલ બેંક જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે. આ બેંક તેના ગ્રાહકોને માત્ર 9.8 ટકાના વ્યાજ દરે 5 લાખ રૂપિયાની પર્સનલ લોન ઓફર કરી રહી છે.
બેંક ઓફ મહારાષ્ટ્ર
ત્યાં જ બેંક ઓફ મહારાષ્ટ્ર પણ તેના ગ્રાહકોને ખૂબ જ ઓછા વ્યાજ દરે પર્સનલ લોન ઓફર કરી રહી છે. જો તમે 5 વર્ષ માટે 5 લાખની પર્સનલ લોન લો છો, તો બેંક તમને 8.9 ટકાના વ્યાજ દરે લોન ઓફર કરે છે.
યસ બેંક
યસ બેંક તેના ગ્રાહકોને 5 વર્ષ માટે 5 લાખની લોન પર 10 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આમાં ગ્રાહકોએ દર મહિને 10,624 રૂપિયાની EMI ચૂકવવી પડશે.
SBI
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને રૂ. 5 લાખની પર્સનલ લોન પર 10.55 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને દર મહિને 10,759 EMI તરીકે ચૂકવવા પડશે.
BOB
બેંક ઓફ બરોડા ગ્રાહકોને રૂ. 5 લાખની પર્સનલ લોન પર 5 વર્ષના સમયગાળા માટે 10.2 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime