બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / parliament monsoon session no confidence motion debate rahul gandhi pm modi
Kishor
Last Updated: 08:08 PM, 9 August 2023
કોંગ્રેસ દ્વારા મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો છે. જે મુદ્દો હાલ ગાજી રહ્યો છે. જેના પર ભારે ચર્ચા ચાલી રહી છે. આ અંગે આજે રાહુલ ગાંધીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર નિવેદન આપ્યું હતું. તીખા પ્રહારો કરતા તેમણે કહ્યું હતું કે ભાજપના રાજકારણે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી નાંખી છે. તેઓએ એવું પણ કહ્યું હતું કે વડાપ્રધાન મણિપુરને ભારતનો હિસ્સો માનતા નથી. આ આકરા નિવેદનને લઈને ગૃહમાં મોટાપાયે હોબાળો બચી ગયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું મણિપુર ગયો છું પરંતુ વડાપ્રધાન હજુ સુધી ગયા નથી.
LIVE: Address to the Parliament | No Confidence Motion https://t.co/1FBUqftwJ9
— Rahul Gandhi (@RahulGandhi) August 9, 2023
વંશવાદ અને ભ્રષ્ટાચારનો અંત
બીજી તરફ આ મામલે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે મણિપુરની ઘટના શરમજનક છે. પરંતુ આ ઘટનાને લઇને વિપક્ષ દ્વારા જે રાજનીતિ કરવામાં આવી રહી છે તે આ ઘટનાથી પણ વધુ શરમજનક છે. વધુમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ગૃહપ્રધાન અમિત શાહે વાત કરતા કહ્યું કે 'PM મોદી સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે અને તેના પરિણામે વંશવાદ અને ભ્રષ્ટાચારનો અંત આવવા લાગ્યો છે. યુપીએ સત્તાનું રક્ષણ કરે છે. જ્યારે એનડીએ સિદ્ધાંતોની રક્ષા માટે પ્રયત્નશીલ હોવાનું કહ્યું હતું.
Speaking in the Lok Sabha.
— Amit Shah (@AmitShah) August 9, 2023
https://t.co/bgfC6O7nl8
કોંગ્રેસ સરકારના ત્રણ રાક્ષસ...
બીજી બાજુ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં કમિશન ચાલતા હતા. જ્યારે હવે આ પ્રથા નથી. અમિત શાહે વિપક્ષની રેવડી વેરતા કહ્યું હતું કે ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તૃષ્ટિકરણએ કોંગ્રેસ સરકારના ત્રણ રાક્ષસ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime