બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Paresh Dhanani withdrew the PIL against two veteran BJP leaders
Vishal Khamar
Last Updated: 08:44 PM, 5 March 2024
કોરોનાં કાળ સમયે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ હર્ષ સંઘવી સામે PIL કરી હતી. જે PIL આજે તેઓએ પરત ખેંચતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે અર્જુન મોઢવાડિયાનાં ભાજપમાં આજે જોડાયા બાદ ધાનાણીએ PIL પરત ખેંચતા પરેશ ધાનાણી વિશે પણ નવી ચર્ચાઓ ચાલી રહી છે વીટીવી ન્યુઝએ પરેશ ધાનાણીનો સંપર્ક કરવાનો પ્રય્ન કર્યો હતો. પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. ત્યારે વર્ષ 2022 ની ચૂંટણીમાં ભાજપનાં કૌશિક વેકરિયાએ પરેશ ધાનાણીને હરાવ્યા હતા.
3 ટર્મથી અમરેલીનું પ્રતિનિધિત્વ કરતા હતા પરેશ ધાનાણી
2002 માં પહેલી ચૂંટણી જીત્યા પછી 2007 માં પણ પરેશ ધાનાણી વિપક્ષના નેતા હતા. પરેશ ધાનાણી 3 ટર્મથી અમરેલીનું પ્રતિનિધિત્વ કરતા હતા. પાટીદાર અનામત આંદોલન બાદ થયેલી ચૂંટણીમાં જીત્યા પછી વિપક્ષનાં નેતા પણ હતા. પરેશ ધાનાણીનો મતદારો સંપર્ક નહી કરી શકતા ધાનાણી વિશે ચર્ચાઓએ જોર પકડ્યું છે.
શું કરી અરજી
કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ C R પાટીલ દ્વારા રેમડેસિવિરની અનધિકૃત ખરીદી અને ગેરકાયદે વિતરણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં PIL કરી છે. આ અંગે વકીલ આનંદ યાજ્ઞિકે ગુજરાત હાઇકોર્ટમાં PIL ફાઈલ કરી છે.
શું છે મામલો?
ભાજપ દ્વારા 5000 રેમડેસિવર ઈન્જેક્શન ખરીદી અને સુરતમાં મફતમાં વહેંચવામાં આવી રહ્યા છે આ અંગે ભાજપે જાહેરાત પણ કરી હતી ત્યારે આ મુદ્દે ગુજરાત સરકાર એટલે કે, CM રૂપાણીને પૂછવામાં આવ્યુ તો તેમણે પણ એમ જ કહ્યુ હતુ કે આ અંગે સરકાર અજાણ છે સી આર પાટીલને જ પૂછો કે તેઓ આ ઈન્જેક્શનનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કેવી રીતે લાવ્યા.
વધુ વાંચોઃ મોડલ તાન્યા આપઘાત કેસમાં નવો વળાંક, પોલીસ સ્ટેશનમાં ક્રિકેટરના ખુલાસા બાદ પેચીદો બન્યો કેસ
આ મુદ્દે તપાસના આદેશ
આ મુદ્દે ઘમાસાણ મચ્યુ હતુ. જ્યારે સરકાર પાસે પણ રેમડેસિવરનો પૂરતો જથ્થો નથી ત્યારે ભાજપના સીઆર પાટીલ પાસે આ જથ્થો કેવી રીતે આવ્યો અને તેઓ કયા બેઝ પર આ ઈન્જેક્શનનું વહેંચણી કરી રહ્યા છે. આ મુદ્દે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh