બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / અજબ ગજબ / Odisha Shocker: Woman, Presumed Dead By Family, Returns To Life Moments Before Cremation In Berhampur
Hiralal
Last Updated: 10:20 PM, 13 February 2024
જીવતેજીવ તો ઉતાવળ પરંતુ મરણમાં પણ ઉતાવળ. આવી ઉતાવળમાં એક જીવતી મહિલાને બાળી નાખેત એતો સારુ થયું કે સળગાવતા પહેલા તે જાગી ગઈ અને બચી ગઈ. ઓડિશાના બેરહામપુરમાં એક મહિલાને મરેલી માનીને લોકો સ્મશાનમાં લઈ ગયા પરંતુ અંતિમ સંસ્કાર પહેલા ચિતા પર બેઠી થઈ જતાં લોકો તાકતા રહી ગયા અને જે શબવાહિનીનું સાધન તેને લઈને સ્મશાને આવ્યું હતું તે જ સાધનમાં તે જીવતી થઈને ગઈ હતી.
સળગાવતાં જતાં જ જાગી ઉઠી
બેરહામપુરમાં 52 વર્ષીય બિજુ અમ્માની તબિયત ખરાબ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનો શ્વાસ બંધ થઈ જતાં ડોક્ટરોએ ડેડ જાહેર કરી હતી. આ પછી ઘરના તેને શબવાહિની દ્વારા સ્મશાને લઈ ગયા અને લાશને ચિતા પર પણ રાખી હતી પરંતુ અચાનક તેમનો શ્વાસ ચાલવા લાગ્યો અને તેઓ બેઠા થઈ ગયા હતા અને જે લોકો આગ લગાડવાની તૈયારીમાં હતા બરાબર ત્યારે તે ઉઠી ગયા હતા.
જે શબવાહિનીમાં લાશ આવી તેમાં જ જીવતી પાછી ગઈ
અમ્માનો પરિવાર ખૂબ જ ગરીબ હોવાથી તેના અંતિમ સંસ્કાર માટે સ્થાનિક રહેવાસીઓએ પૈસા એકઠા કર્યા હતા. ચિતાની તૈયારી થઈ રહી હતી. જોકે, તે અચાનક જાગી ગઈ હતી. અંતિમ સંસ્કારમાં ભાગ લેવા પહોંચેલા એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, "અમ્માએ તેની આંખો ખોલી અને અમારા કોલનો જવાબ આપ્યો, જેનાથી અમને આઘાત લાગ્યો." વાન ચાલકને ફરીથી બોલાવવામાં આવ્યો હતો અને અમ્મા તે જ વાહનમાં ઘરે ગઈ હતી.
આ ઘટનામાં શું ગણવુ?
ડોક્ટરોની ભૂલ ગણાય કે પછી જીવ પાછો આવ્યો? આવી ઘટનાઓમાં ઘણી વાર ડોક્ટરો પણ જોયા જાણ્યા વિના જીવતાને મરેલા જાહેર કરી નાખે છે તો ઘણી વાર ચમત્કાર પણ થતો હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh