બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / અજબ ગજબ / odisha government start new project of grain ATM machine installed in sarakari grain store
MayurN
Last Updated: 01:32 PM, 22 July 2022
હવે પૈસાની જેમ જ એટીએમમાંથી પણ અનાજ ઉપાડવાની સુવિધા મળશે. અત્યાર સુધી તમે એટીએમમાંથી માત્ર પૈસા જ ઉપાડ્યા હશે, પરંતુ વધુ એક સુવિધા શરૂ થવાની છે, જેના દ્વારા તમે એટીએમમાંથી અનાજ પણ ઉપાડી શકશો. સરકાર રાશન ડેપોમાં એટીએમ દ્વારા રાશન આપવાની તૈયારી કરી રહી છે.
ભારતના આ રાજ્યમાં સુવિધા શરૂ થઇ
ઓરિસ્સા સરકાર રાશન ડેપોમાં એટીએમ દ્વારા રાશન આપવાની યોજના પર કામ કરી રહી છે. ઓરિસ્સામાં ટૂંક સમયમાં રાશન ડેપોમાં અનાજના એટીએમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓરિસ્સામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આ અનાજના એટીએમ લગાવવામાં આવશે.
India's first automatic grain dispensing machine #Annapurti, developed by @UNWFP_India in partnership with @fooddeptgoi, for the distribution of rations to beneficiaries of the Targeted Public Distribution System #TPDS saves time, ensures transparency & hassle-free distribution👇🏾 pic.twitter.com/rxUvQsKaIW
— United Nations in India (@UNinIndia) May 13, 2022
અનાજનું એટીએમ કેવી રીતે કામ કરશે
આ અનાજના એટીએમમાં રાજ્યના લાભાર્થીઓએ આધાર નંબર અને રેશનકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે અને ત્યાર બાદ એટીએમમાંથી અનાજ નીકળશે. રાજ્ય સરકાર પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તેને પહેલા ભુવનેશ્વરમાં સ્થાપવાની યોજના બનાવી રહી છે.
તમામ જિલ્લાઓમાં અનાજના એટીએમ લગાવવામાં આવશે
ઓડિશા વિધાનસભામાં અન્ન પુરવઠા અને ગ્રાહક કલ્યાણ પ્રધાન અતનુ સબ્યસાચીએ જણાવ્યું હતું કે ઓડિશામાં લાભાર્થીઓને અનાજના એટીએમ દ્વારા રાશન આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં શહેરી વિસ્તારોમાં આ એટીએમ સ્થાપિત કરવામાં આવશે. તેમજ આગામી તબક્કામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં અનાજના એટીએમ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
अब अंगूठा लगाकर ATM से मिलेगा राशन
— THE KING 👑 MAKER (@harsheetspeaks) July 15, 2021
राशन कार्ड उपलब्ध होंगे आपके मोबाइल पर
देशभर मे लगेंगे रेशन के ATM
देश मे कहीं से भी ले सकेंगे राशन
केंद्र सरकार और @UN @WFP की साझेदारी#onenationoneration योजना लागू #annapurti
धन्यवाद @PMOIndia pic.twitter.com/Ub6I5A456K
ખાસ કોડ આપવામાં આવશે.
રાજ્યના લાભાર્થીઓને અનાજના એટીએમમાંથી રાશન એકત્રિત કરવા માટે ખાસ કોડ કાર્ડ પણ આપવામાં આવશે. ગ્રેઇન એટીએમ મશીન સંપૂર્ણ ટચ સ્ક્રીન હશે, જેમાં બાયોમેટ્રિક સુવિધા હશે. અહીં લાભાર્થીઓએ પોતાનો આધાર નંબર અને રેશનકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir