બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / 'Now the time has come...', Chief Mahant of Ayodhya Ram Temple gave a shocking statement regarding Article 30
Vishal Khamar
Last Updated: 02:44 PM, 5 January 2024
અયોધ્યા રામ મંદિરનાં મુખ્ય મહંત કમલનયનદાસજી મહારાજનું મંદિર વિધેયકને લઈ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મંદિરોમાં દાનનાં રૂપિયા સરકાર પાસે જાય છે. દાનનાં રૂપિયા સરકાર પાસેથી અન્ય કામમાં જઈ રહ્યા છે. અગાઉની સરકારે લાવેલું મંદિર વિધેયક દૂર કરો. તેમજ કમલ 30 અને મંદિર વિધેયક હટાવવાનો સમય આવી ગયો છે. અયોધ્યા રામ મંદિર આતંકવાદીઓએ તોડી પાડ્યું હતું. 2 નવેમ્બરનો એ દિવસ અમને યાદ છે.
હિન્દુઓનાં મઠ મંદિરોમાં રીસીવર હશેઃ કમલનયનદાસજી મહારાજ, (મુખ્ય મહંત, રામ મંદિર)
આ બાબતે કમલનયનદાસજી મહારાજે જણાવ્યું હતું કે, મંદિર વિધેયક શું છે. મંદિર વિધેયકમાં લખ્યું છે કે, હિન્દુઓનાં મઠ મંદિરોમાં રીસીવર હશે. રીસીવરનાં તમામ રૂપિયા સરકારી ખાતામાં જમા થશે. તેમાંથી અમુક પૈસા ઈસાઈ મિસરીઓને આપવામાં આવશે. જે બાદ વધેલા રૂપિયા મદરેસાઓમાં આપવામાં આવે છે. જો એવું હોય તો દક્ષિણ ભારતમાં જઈને દેખીલો. તત્કાલિન પ્રધાનમંત્રીએ રાષ્ટ્રનાં વિરોધમાં સંવિધાનમાં એક કલમ લઈને આવ્યા હતા. એક નિયમ લઈને આવ્યા. જેને ધારા 30 કહે છે. કલમ 30 નું પહેલું વાક્ય છે કે વ્યક્તિ કુરાન અને બાઈબલ વાંચીને આઈએએસની પરીક્ષા આપી શકે છે. પરંતું જો તમે ગીતા રામાયણનો અભ્યાસ કરાવશો તો તમારી માન્યતા રદ્દ કરી દેવામાં આવશે. એ સમયે ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તેઓ ન આવી શક્યા. ર્ડા. આંબેડકરજીએ ધારા 30 નો વિરોધ કર્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh