બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Arohi
Last Updated: 12:18 PM, 18 October 2023
15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે અને તેનું સમાપન 24 ઓક્ટોબરે થશે. નવરાત્રીના આ 9 દિવસ ખૂબ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે. આ 9 દિવસોમાં માતા દુર્ગાની પૂજાથી સૌથી વધારે લાભ થાય છે. જ્યોતિષો અનુસાર નવરાત્રીના આ 9 પવિત્ર દિવસોમાં 5 ખાસ છોડ ઘર કે તેની આસપાસ લગાવવાથી ધન લાભ થાય છે. સાથે જ માતા દુર્ગાની કૃપા તમારા પર બની રહે છે.
તુલસી
હિંદૂ ધર્મમાં તુલસીના છોડને સૌથી પુજનીય માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. માટે નવરાત્રીમાં તુલસીના છોડને ઘરમાં લગાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં ધનનું આગમન થશે.
શુંખપુષ્પીનો છોડ
શુંખપુષ્પીનો છોડ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રીના શુભ દિવસોમાં તેને લગાવવાથી સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. સાથે જ માતા દુર્ગા પણ પ્રસન્ન થાય છે.
કેળાનો છોડ
માનવામાં આવે છે કે કેળાના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ થાય છે અને શ્રીહરિથી માતા લક્ષ્મીનો સંબંધ થાય છે. માટે નવરાત્રીના દિવસોમાં કેળાનો છોડ લગાવવો જોઈએ. તેમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ બની રહે છે.
પારીજાતનો છોડ
નવરાત્રીમાં પારીજાતનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. પારીજાતનો છોડ લગાવવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ત્યાર બાદ પારીજાતનો છોડ લગાવો. કહેવાય છે કે વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. સાથે જ ઘરમાં ધનનો વરસાદ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir