બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Politics / mp bjp cm candidates declared by digvijay

રાજકારણ / ભાજપ CM બદલી નાંખશે તેવો કોંગ્રેસનો દાવો, કહ્યું બે જ નામ રેસમાં છે

ParthB

Last Updated: 05:00 PM, 19 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોને સંભવિત નામો વિશે પણ પૂછ્યું હતું. સાથે જ કહ્યું કે જો તમે નહીં કહો તો હું સોમવારે બતાવી દઇશ. ભાજપના દિગ્ગજ નેતાઓએ કહ્યું હતું કે MPના નેતા શિવરાજસિંહ ચૌહાણ જ હશે.

  • MPના CM બદલવાની વાત
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કરી આ વાત
  • પ્રહલાદ પટેલ અને સંઘના ઉમેદવાર બીડી શર્મા

MPના CM બદલવાની વાત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે છેલ્લા દિવસોમાં MPના CM બદલવાની વાત કરી છે. રવિવારે તેમણે ટ્વિટ કરીને કહ્યું કે MPના CM બદલવામાં આવી શકે છે. લોકોને સંભવિત નામો વિશે પણ પૂછ્યું હતું. સાથે જ કહ્યું કે જો તમે નહીં કહો તો હું સોમવારે બતાવી દઇશ. તેમણે કહ્યું કે દિગ્વિજય સિંહે પોતાની આ ટ્વિટમાં બે નામનો ઉલેખ્ખ કર્યો છે. આ બંને નામ ચોંકાવનારા છે. 

 

 

પ્રહલાદ પટેલ અને સંઘના ઉમેદવાર બીડી શર્મા
આજે એટલે કે સોમવારે તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું કે MP ભાજપમાં હવે મુખ્યમંત્રી તરીકે માત્ર બે જ ઉમેદવાર રહ્યા છે. મોદીજીના ઉમેદવાર પ્રહલાદ પટેલ અને સંઘના ઉમેદવાર બીડી શર્મા. બાકીના ઉમેદવારો પ્રતિ મારી સહાનુભૂતિ છે. સાથે જ તેમણે લખ્યું છે કે મામાનું જવું નક્કી. દિગ્વિજય સિંહની આ ટ્વિટ હવે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે. 

 

 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કરી આ વાત
વધુમાં જણાવીએ તો આ ચર્ચા તેમણે એક દિવસ પહેલા જ કરી હતી. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે MPના મુખ્યમંત્રી બદલાઈ શકે છે. રવિવારે તેમણે આ મુદે ટ્વિટ કરી અને સોમવારે સંભવિત દાવેદારોના નામ પણ બતાવી દીધા. પણ આ ઘટના પછી ભાજપના કોઈ પણ નેતાઓની પ્રતિક્રિયા નથી આવી.  

બીજી બાજુ શિવરાજે એક દિવસ પહેલા કહ્યું હતું કે હું દિગ્વિજયની વાતો પર ટિપ્પણી નથી કરતો, ત્યારબાદ હસતાં મોઢે શિવરાજ સિંહ ચૌહાણ નીકળી ગયા હતા. આ ચર્ચા એક મહિના પહેલા જ થઈ હતી. એ સમયે ભાજપના દિગ્ગજ નેતાઓએ કહ્યું હતું કે MPના નેતા શિવરાજસિંહ ચૌહાણ જ હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ