બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / મનોરંજન / moose wala be married next month amandeep kaur punjabi singer sidhu moose wala murder
Arohi
Last Updated: 06:08 PM, 31 May 2022
પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલાની હત્યા બાદ સામે આવ્યું છે કે તે આવતા મહિને લગ્ન કરવા જઈ રહ્યો હતો. સિંગર સિદ્ધૂ મુસેવાલાની સગાઈ સંગરુરના સાંઘરેડી ગામની એક યુવતી સાથે થઈ હતી. અકાલી દળના વરિષ્ઠ નેતાની ભત્રીજી સાથે મુસેવાલાની સગાઈ થઈ હતી. મુસેવાલાના લગ્ન આ વર્ષની શરૂઆતમાં થવાના હતા. જો કે પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવાના કારણે તેને ટાળવામાં આવ્યા હતા.
સિક્રેટ રાખી હતી લગ્નની વાત
પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલાએ પોતાના રિલેશનશિપ પાર્ટનર અને લગ્ન વિશેની વાત સિક્રેટ રાખી હતી. મુસેવાલાના પરિવારે પણ તેને સંપૂર્ણ ગુપ્ત રાખ્યું હતું. જોકે મુસેવાલાની હત્યા બાદ યુવતીના ગ્રામજનોએ આ અંગે વાત કરી હતી. સિદ્ધૂના દુઃખદ અવસાનથી તેમના પરિવારમાં એક મોટો ખાલીપો પડી ગયો છે. તેની હત્યા બાદ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ શોકનો માહોલ છે. તેના ચાહકો ખૂબ જ આઘાત અને દુઃખી છે.
મુસેવાલાના લગ્ન ક્યારે થવાના હતા?
28 વર્ષીય પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધૂ મુસેવાલાની હત્યાએ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેના ફેન્સને ઝાટકો આપ્યો છે. પંજાબના માનસા જિલ્લાના જવાહરના ગામમાં રવિવાર, 29 મેના રોજ અજાણ્યા હુમલાખોરોએ તેની ગોળી મારીને હત્યા કરી હતી. સૌથી દુખની વાત એ છે કે તેની હત્યા તે સમયે કરવામાં આવી જ્યારે તેના લગ્ન થવાના હતા.
મુસેવાલાના કોની સાથે થવાના હતા લગ્ન?
મળતી માહિતી મુજબ પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલા આ વર્ષની શરૂઆતમાં લગ્નના બંધનમાં બંધાવાના હતા. પરંતુ માર્ચમાં પંજાબ વિધાનસભાની ચૂંટણીને કારણે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંગર મુસેવાલાના લગ્ન સંગરુરના સાંઘરેડી ગામની અમનદીપ કૌર સાથે થવાના હતા. અમનદીપ કૌર કેનેડામાં રહે છે અને પીઆરનું કામ કરે છે. બંનેએ લગભગ બે વર્ષ પહેલા સગાઈ કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime