બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Monday Remedies to get lord shiv blessings problem will go away

ધર્મ / સોમવારના ઉપાય: મહાદેવને પ્રસન્ન કરવા માટે કાળા તલની મદદથી આ રીતે કરો પૂજા

Arohi

Last Updated: 09:37 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Monday Remedies: સોમવારનો દિવસ ભોલેનાથને સમર્પિત હોય છે. આ દિવસે અનુક જ્યોતિષ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં ધન સંબંધી, દેવુ, સંબંધ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે.

  • સોમવારના દિવસે કરો આ ઉપાય 
  • ભોલેનાથ થશે પ્રસન્ન 
  • દેવુ અને ધન સંબંધી મુશ્કેલીઓ થશે દૂર

સોમવારનો દિવસ મહાદેવની પૂજાનો દિવસ છે. આજના દિવસે કરવામાં આવેલા અમુક ઉપાય શિવજીને પ્રસન્ન કરે છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. કહેવાય છે કે જે ભક્તો પર મહાદેવની કૃપા વરસે છે. તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી આવતી. સાથે જ તે લોકો માલામાલ થઈ જાય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભોલેનાથ પોતાના ભક્તોથી જલ્દી પ્રસન્ન થાય છે.

એવી માન્યતા છે કે સોમવારના દિવસે શિવલિંગ પર અમુક ખાસ વસ્તુઓ અર્પિત કરવાથી ભોલેનાથને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. તો આજો જાણીએ સોમવારના દિવસે શું કરવું જોઈએ અને શું નહીં.  

સોમવારના દિવસે કરો આ ઉપાય 

  • સોમવારના દિવસે શિવ મંદિર જાઓ અને શિવલિંગ પર બિલિપત્ર, અક્ષત, ચંદન, ધતૂરા અને આકડાના ફૂલ અર્પિત કરો. તેનાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે. 
  • જો તમે કુંડળીમાં અશુભ ગ્રહો જેમ તે રાહુ-કેતુના પ્રભાવોને ઓછો કરવા માંગો છો તો આ દિવસે જળમાં કાળા તલ મિક્સ કરીને ભોલેનાથને અર્પિત કરો. 
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિમાં શનિ, રાહુ-કેતુનો પ્રભાવ હોય છે. તેમને કાળા તલનો દિવો કરવાથી લાભ થાય છે. 
  • સોમવારના દિવસે ઘીનો દીવો કરવાથી આખુ વર્ષ પૈસાની કમી નહીં થાય. ઘીના દિવા ભગવાન ભોલેનાથના સામે કરવાથી તે ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. 
  • સોમવારના દિવસે સ્નાન કરી શિવ મંદિર કે ઘરના મંદિરમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ 108 વખત કરો. 

વધુ વાંચો: ભગવાનને ભોગ ધરાવતી વખતે આ ભૂલ બનશે કોપાયમાનનું કારણ, શરૂ થઈ જશે ખરાબ સમય

  • સોમવારના દિવસે શિવાલયમાં શિવલિંગ પર બિલિ પત્ર, અક્ષત, ચંદન, ધતુરા અને આંકડાના ફૂલ અર્પિત કરો. તેનાથી પણ ભગવાન શિવ પ્રસન્ન થઈને ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ