બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Manisha Jogi
Last Updated: 08:53 AM, 18 February 2024
ઘરમાં દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભગવાનને ભોગ પણ ધરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે, ભગવાનને ભોગ અર્પણ કરવામાં તે પ્રસાદ ભગવાન ખુદ ગ્રહણ કરે છે. ભોગ લગાવવા દરમિયાન નાની અમથી ભૂલ કરવાને કારણે ભગવાન તમારા પર કોપાયમાન થઈ શકે છે. જેના કારણે તમે ભગવાનની પૂજા કરો તેનું ફળ પ્રાપ્ત થતું નથી અને તમને નુકસાન થઈ શકે છે. આવો જાણીએ ભગવાનને ભોગ ધરાવતા સમયે શું ભૂલ ના કરવી જોઈએ?
ભોગ ધરાવતા સમયે આ ભૂલ ના કરવી
પૂજા કરતા સમયે આ ભૂલ બિલ્કુલ પણ ના કરવી જોઈએ. ભોગ ભગવાન માટે બનાવવામાં આવે છે અને લોકો તેમાંથી ખાવાનું શરૂ કરી દે છે. તેમાંથી જ ભગવાનને ધરાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ પ્રકારે કરવું તે અયોગ્ય માનવામાં આવે છે. ભગવાન માટે જે પણ ભોગ તૈયાર કરવામાં આવે છે, તેમાંથી જ ખાવામાં આવે તો ભોજન એંઠુ ગણાય છે. આ કારણોસર જે પણ ભોગ બનાવો તેમાંથી સૌથી પહેલા ભગવાન માટેનો ભોગ અલગ કાઢી લેવો. ત્યારપછી તે ભોજન કરી શકાય છે. આ પ્રકારે કરવાથી ભગવાનને ધરાવેલ ભોગ એંઠો ગણાતો નથી. શાસ્ત્રો અનુસાર ભગવાનને એંઠો ભોગ ધરાવવો તે અશુભ માનવામાં આવે છે.
ભોગ ધરાવતા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ