બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / dont do these mistakes while offering bhog to god

માન્યતા / ભગવાનને ભોગ ધરાવતી વખતે આ ભૂલ બનશે કોપાયમાનનું કારણ, શરૂ થઈ જશે ખરાબ સમય

Manisha Jogi

Last Updated: 08:53 AM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભગવાનને ભોગ પણ ધરાવવામાં આવે છે. ભોગ લગાવવા દરમિયાન નાની અમથી ભૂલ કરવાને કારણે ભગવાન તમારા પર કોપાયમાન થઈ શકે છે.

  • ઘરમાં દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે
  • ભગવાનને ભોગ ધરાવતા સમયે શું ભૂલ ના કરવી જોઈએ?
  • જેના કારણે ભગવાન કોપાયમાન થઈ શકે

ઘરમાં દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભગવાનને ભોગ પણ ધરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે, ભગવાનને ભોગ અર્પણ કરવામાં તે પ્રસાદ ભગવાન ખુદ ગ્રહણ કરે છે. ભોગ લગાવવા દરમિયાન નાની અમથી ભૂલ કરવાને કારણે ભગવાન તમારા પર કોપાયમાન થઈ શકે છે. જેના કારણે તમે ભગવાનની પૂજા કરો તેનું ફળ પ્રાપ્ત થતું નથી અને તમને નુકસાન થઈ શકે છે. આવો જાણીએ ભગવાનને ભોગ ધરાવતા સમયે શું ભૂલ ના કરવી જોઈએ?

ભોગ ધરાવતા સમયે આ ભૂલ ના કરવી
પૂજા કરતા સમયે આ ભૂલ બિલ્કુલ પણ ના કરવી જોઈએ. ભોગ ભગવાન માટે બનાવવામાં આવે છે અને લોકો તેમાંથી ખાવાનું શરૂ કરી દે છે. તેમાંથી જ ભગવાનને ધરાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ પ્રકારે કરવું તે અયોગ્ય માનવામાં આવે છે. ભગવાન માટે જે પણ ભોગ તૈયાર કરવામાં આવે છે, તેમાંથી જ ખાવામાં આવે તો ભોજન એંઠુ ગણાય છે. આ કારણોસર જે પણ ભોગ બનાવો તેમાંથી સૌથી પહેલા ભગવાન માટેનો ભોગ અલગ કાઢી લેવો. ત્યારપછી તે ભોજન કરી શકાય છે. આ પ્રકારે કરવાથી ભગવાનને ધરાવેલ ભોગ એંઠો ગણાતો નથી. શાસ્ત્રો અનુસાર ભગવાનને એંઠો ભોગ ધરાવવો તે અશુભ માનવામાં આવે છે. 

વધુ વાંચો: લવ બાબતે આ રાશિના જાતકોને લાગશે આઘાત, ત્રીજા વ્યક્તિની એન્ટ્રી સંબંધ બગાડશે, જુઓ સાપ્તાહિક LOVE રાશિફળ

ભોગ ધરાવતા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

  • ભગવાનના ભોગમાં તામસી પદાર્થ શામેલ ના કરવા. 
  • ભગવાનનો ભોગ બનાવો તેમાં લસણ અને ડુંગળી ના નાખવા. 
  • ભગવાનને શુદ્ધ અને સાત્ત્વિક ભોજનનો ભોગ ધરાવવો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ