બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ધર્મ / શનિદેવ 12 મેના રોજ બદલશે ચાલ, ચાર રાશિના લોકોના સારા દિવસો શરૂ, બનશે ધનલાભના યોગ

જ્યોતિષ / શનિદેવ 12 મેના રોજ બદલશે ચાલ, ચાર રાશિના લોકોના સારા દિવસો શરૂ, બનશે ધનલાભના યોગ

Last Updated: 04:57 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Nakshatra Parivartan: શનિદેવ 12 મેએ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા ચરણમાં ગોચર કરશે. તેનાથી પૂર્વ શનિદેવ પૂર્વાભાદ્રપદના પ્રથમ ચરણમાં બિરાજમાન છે. આ દિવસે શનિદેવ સવારે 08 વાગીને 07 મિનિટ પર પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા ચરણમાં ગોચર કરશે.

જ્યોતિષિયો અનુસાર 12 મેએ શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરશે. તેનાથી રાશિ ચક્રની બધી રાશિઓને ભાવ અનુસાર ફળ પ્રાપ્ત થશે. તેમાં 4 રાશિઓને સૌથી વધારે લાભ મળશે. આવો જાણીએ આ 4 રાશિઓ વિશે.

rashi

મેષ

શનિદેવના નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના જાતકોને લાભ પ્રાપ્ત થશે. શનિદેવ વર્તમાન સમયમાં મેષ રાશિના આવક ભાવને જોઈ રહ્યા છે. આ ભાવમાં શનિના ગોચરથી ધનલાભના યોગ બનશે. સાથે જ અચાનકથી ધન પ્રાપ્તિ થશે. રોકાયેલું ધન પરત મળી શકે છે. જોકે મન અશાંત રહી શકે છે. સમજી વિચારીને નિર્ણય કરો.

વૃષભ

હાલના સમયમાં દેવગુરૂ બૃહસ્પતિ વૃષભ રાશિમાં બિરાજમાન છે. ત્યાં જ શનિદેવ વૃષભ રાશિના કરિયર ભાવમાં બિરાજમાન છે. આ ભાવના સ્વામી શનિદેવ છે. અંતઃ વૃષભ રાશિના જાતકોને સૌથી વધારે લાભ થશે. શનિદેવની કૃપાથી વૃષભ રાશિના જાતકોને સરકારી નોકરીના પણ યોગ બની રહ્યા છે. સાથે જ વેપારમાં પણ ઈચ્છા અનુસાર સફળતા મળશે.

rashi-2_62

મકર

હાલના સમયમાં શનિદેવ મકર રાશિના ધન ભાવમાં બિરાજમાન છે. ત્યાં જ સાડેસાતીનું છેલ્લુ ચરણ મકર રાશિમાં ચાલી રહ્યું છે. મકર રાશિના જતકો પર શનિદેવની ખાસ કૃપા રહેશે. આ રાશિના સ્વામી શનિદેવ છે. મકર રાશિના લોકોને કરિયર અને વેપારમાં ઈચ્છા અનુસાર સફળતા મળશે. સાથે જ બગડેલા કામ બની જશે.

વધુ વાંચો: સરકારી નોકરી નથી મળતી? તો આ રીતે ગધેડીના દૂધમાંથી કરો ઘોડા જેવી કમાણી, આવક જશે લાખોમાં

કુંભ

કુંભ રાશિના જાતકોને પણ શનિની ચાલ બદલવાથી લાભ મળી શકે છે. આ રાશિના જાતકોને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. શનિદેવની કૃપાથી કુંભ રાશિના જાતકોને કરિયર અને વેપારમાં લાભ મળશે. જોકે રોકાણ કરતા પહેલા તથ્યોની જરૂર તપાસ કરી લો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ