બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
Last Updated: 04:57 PM, 8 May 2024
જ્યોતિષિયો અનુસાર 12 મેએ શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરશે. તેનાથી રાશિ ચક્રની બધી રાશિઓને ભાવ અનુસાર ફળ પ્રાપ્ત થશે. તેમાં 4 રાશિઓને સૌથી વધારે લાભ મળશે. આવો જાણીએ આ 4 રાશિઓ વિશે.
ADVERTISEMENT
મેષ
ADVERTISEMENT
શનિદેવના નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના જાતકોને લાભ પ્રાપ્ત થશે. શનિદેવ વર્તમાન સમયમાં મેષ રાશિના આવક ભાવને જોઈ રહ્યા છે. આ ભાવમાં શનિના ગોચરથી ધનલાભના યોગ બનશે. સાથે જ અચાનકથી ધન પ્રાપ્તિ થશે. રોકાયેલું ધન પરત મળી શકે છે. જોકે મન અશાંત રહી શકે છે. સમજી વિચારીને નિર્ણય કરો.
વૃષભ
હાલના સમયમાં દેવગુરૂ બૃહસ્પતિ વૃષભ રાશિમાં બિરાજમાન છે. ત્યાં જ શનિદેવ વૃષભ રાશિના કરિયર ભાવમાં બિરાજમાન છે. આ ભાવના સ્વામી શનિદેવ છે. અંતઃ વૃષભ રાશિના જાતકોને સૌથી વધારે લાભ થશે. શનિદેવની કૃપાથી વૃષભ રાશિના જાતકોને સરકારી નોકરીના પણ યોગ બની રહ્યા છે. સાથે જ વેપારમાં પણ ઈચ્છા અનુસાર સફળતા મળશે.
મકર
હાલના સમયમાં શનિદેવ મકર રાશિના ધન ભાવમાં બિરાજમાન છે. ત્યાં જ સાડેસાતીનું છેલ્લુ ચરણ મકર રાશિમાં ચાલી રહ્યું છે. મકર રાશિના જતકો પર શનિદેવની ખાસ કૃપા રહેશે. આ રાશિના સ્વામી શનિદેવ છે. મકર રાશિના લોકોને કરિયર અને વેપારમાં ઈચ્છા અનુસાર સફળતા મળશે. સાથે જ બગડેલા કામ બની જશે.
વધુ વાંચો: સરકારી નોકરી નથી મળતી? તો આ રીતે ગધેડીના દૂધમાંથી કરો ઘોડા જેવી કમાણી, આવક જશે લાખોમાં
કુંભ
કુંભ રાશિના જાતકોને પણ શનિની ચાલ બદલવાથી લાભ મળી શકે છે. આ રાશિના જાતકોને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. શનિદેવની કૃપાથી કુંભ રાશિના જાતકોને કરિયર અને વેપારમાં લાભ મળશે. જોકે રોકાણ કરતા પહેલા તથ્યોની જરૂર તપાસ કરી લો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT