બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / modi govt lonches Krishi Udan 2.0 Scheme, read how it will help farmers of gujarat
Parth
Last Updated: 05:38 PM, 28 October 2021
કેન્દ્રની મોદી સરકારે કૃષિ ઉડાન 2.0 લૉન્ચ કરી દીધી છે, આ સ્કીમની મદદથી પહાડી રાજ્યો અને આદિવાસી વિસ્તારોમાં ખેડૂતોને મદદ મળી શકે છે, બુધવારે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ યોજનાને લોન્ચ કરી છે. દેશના 53 એરપોર્ટથી ખેડૂતોના સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવશે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે લેહ, શ્રીનગર, નાગપુર, નાસિક, રાંચી, બાગડોગરા, રાયપુર અને ગુવાહાટીમાં ભારત સરકાર તરફથી ટર્મિનલ બનાવવામાં આવશે અને આગામી સમયમાં એરપોર્ટ ઓથોરીટી દ્વારા 53 એરપોર્ટને તેમાં જોડી દેવામાં આવશે.
मुझे बहुप्रतीक्षित कृषि UDAN योजना का रोडमैप जारी करने का अवसर प्राप्त हुआ। इस योजना का उद्देश्य किसानों के लिए बेहतर आय और आजीविका सुनिश्चित करने की दिशा में नागरिक उड्डयन की मदद से भारतीय कृषि की अपार संभावनाओं को चैनलाइज करना है। #KrishiUDAN2 pic.twitter.com/KVARrle0w4
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) October 27, 2021
इस दिशा में हमने निम्नलिखित हवाई मार्ग और उत्पाद चयनित किए हैं -अमृतसर-दुबई(मक्का),दरभंगा-शेष भारत( लीची), सिक्किम -शेष भारत(जैविक उत्पाद),चेन्नई/वाईज़ैग/कोलकाता -पूर्वी भारत (समुद्री आहार),अगरतला-दिल्ली-दुबई(अनानास) , डिब्रूगढ़-दिल्ली -दुबई(संतरे), गुवाहाटी- हॉंगकॉंग सब्ज़ियाँ)
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) October 27, 2021
ગુજરાતનાં ચાર શહેરો બની જશે હબ અને મોડલ
ખાસ વાત કહી શકાય કે ભારત સરકાર આ યોજના હેઠળ જુદા જુદા શહેરોમાં વિવિધ હબ પણ બનાવવા જઈ રહી છે જેમા ગુજરાતનાં ઘણા શહેરોનો સમાવેશ થાય છે. ગુજરાતનાં અમદાવાદ, ભાવનગર, રાજકોટમાં હબ અને સ્પોક મોડલ તૈયાર કરવામાં આવશે. વર્ષ 2022-23માં આ ત્રણ મોટા શહેરોમાં હબ બની ઝસે જ્યારે 2023-24માં વડોદરામાં પણ આવું જ મોડલ તૈયાર કરવામાં આવશે. ગુજરાતની સાથે અન્ય રાજ્યોના શહેરોમાં પણ આ જ રીતે પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે.
Eight Govt ministries work together on 'Krishi Udan Yojana'. We are committed to take forward farmers in the value chain, increase their income, & enable them to take their produce, particularly perishable ones to the market in time: Civil Aviation Minister Jyotiraditya Scindia pic.twitter.com/KbdywxAU1T
— ANI (@ANI) October 27, 2021
શું છે સરકારનો પ્લાન?
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ખેડૂતોની પ્રોડક્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે સરકાર વ્યવસ્થા કરી રહી છે જેથી તેનો બગાડ થાય નહીં અને ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે.
A new dawn for our Annadatas as India moves from A2A i.e. Aviation to Agriculture!
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) October 27, 2021
In a historic step, @MoCA_GoI , in conjunction with 8 ministries has released the roadmap of the much anticipated Krishi UDAN 2.0 scheme. #KrishiUDAN2
1/3 pic.twitter.com/XQX0ULvzIO
The comprehensive policy programme will also help alleviate wastage of farm produce, increase value of farm produce and link them to global markets, thereby making Indian agriculture more sustainable and profitable.
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) October 27, 2021
3/3 #KrishiUDAN2
ખેડૂતોને શું થશે ફાયદો?
નોંધનીય છે કે આ નવી સ્કીમની મદદથી ખેડૂતોની જે પ્રોડક્ટને મોકલવામાં એક દિવસથી વધુનો સમય લાગતો હતો તે હવે ગણતરીના કલાકોમાં જ પહોંચી જશે જેથી ખેડૂત અને ખેડૂતના જે તે ગ્રાહકને તેનો જોરદાર ફાયદો થવા જઈ રહ્યો છે. આ સ્કીમ હેઠળ ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં લેન્ડિંગ, પાર્કિંગ, ટર્મિનલ નેવિગેશન અને લેન્ડિંગ ચાર્જમાં પણ છૂટછાટ આપવામાં આવશે.
ક્યાંનો સામાન ક્યાં સુધી જશે
બેબીકોર્ન મોકલવા માટે અમૃતસર થી દુબઈ
લીચી માટે દરભંગાથી દેશના અન્ય એરપોર્ટ
જૈવિક ખાતર માટે સિક્કિમથી દેશભરમાં ઉડાનો શરૂ કરવામાં આવશે
આ સાથે જ દાળ, શાકભાજી માટે ગુવાહાટીથી ફ્લાઇટ ઉડીને હૉંગકોંગ જશે.
સી ફૂડ માટે ચેન્નઈ, વિશાખાપટ્ટનમ અને કોલકાતાથી એશિયાના અન્ય દેશો માટે ફ્લાઇટ મોકલવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh