બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Pooja Khunti
Last Updated: 03:10 PM, 18 December 2023
હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું ખૂબજ મહત્વ હોય છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે માર્ગશીર્ષ પૂર્ણિમા 26 ડિસેમ્બર 2023નાં રોજ આવી રહી છે. આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાની પણ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાનાં દિવસે સકારાત્મક ઉર્જા મળે છે. જેથી ચારે બાજુ વાતાવરણ શુધ્ધ થઈ જાય છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની એકસાથે પૂજા કરવાથી સાધકને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. માર્ગશીર્ષ પૂર્ણિમાનાં દિવસે ગંગા સ્નાનનું ખૂબજ મહત્વ છે. ગંગા સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે. આ દિવસે અમુક ઉપાય કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થશે. માર્ગશીર્ષ પૂર્ણિમાનાં દિવસે આ ઉપાયો કરવા જોઈએ.
પીપળને પાણી ચડાવવું
પૂર્ણિમાનાં દિવસે પીપળનું વૃક્ષ વાવવું જોઈએ. એવું પણ માનવામાં આવે છે કે આ ગુરુ ગ્રહની પ્રતિકૂળ અસરોને ઘટાડે છે. માર્ગશીર્ષ પૂર્ણિમાનાં દિવસે સૂર્યોદય પછી પાણીની અંદર દૂધ અને તલ ઉમેરી પીપળને ચડાવો અને સાત વાત પરિક્રમા કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવારમાં સુખ, પ્રગતિ, વિકાસ અને સમૃધ્ધિ આવે છે.
ગંગા સ્નાન
માર્ગશીર્ષ પૂર્ણિમાનાં દિવસે ગંગા સ્નાન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી ભક્તને તમામ પ્રકારનાં પાપોમાંથી મુક્તિ મળે છે.
ખીરનો ભોગ
માર્ગશીર્ષ પૂર્ણિમાનાં દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ ચડાવવો જોઈએ. આ દિવસે ખીરનો ભોગ ચડાવવાથી સાધક પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તેનું ઘર ધન અને ધાન્યથી ભરાઈ જાય છે.
ઘરે ચાંદીનો સિક્કો લઈ આવો
ઘરે સોના અથવા ચાંદીનો સિક્કો લઈ આવવો શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી લક્ષ્મી ઘરે આવે છે. શ્રીયંત્રની અંદર માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. જો આ તમારા ઘરની અંદર હશે તો તમારા ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે. પૂર્ણિમાનાં દિવસે કોડી, કુબેર, યંત્ર અને એકતરફી નારિયળ ઘરે લઈ આવવાથી સમૃધ્ધિ આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime