બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 05:44 PM, 16 January 2024
કૂનો નેશનલ પાર્કથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યાં છે. લૉયન પ્રોજેક્ટનાં ડાયરેક્ટરે જણાવ્યું કે આજે આશરે સવા ત્રણ વાગ્યે ચિત્તા શૌર્યનું મોત થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનાં કારણ અંગે ખુલાસો થશે. હજુ સુધી દસ ચિત્તાનું મોત થઈ ગયું છે જેમાં 7 ચિત્તા અને ત્રણ બાળ ચિત્તા સામેલ છે. નામીબિયાથી ભારત આવેલા એક વર્ષમાં ચિત્તા શૌર્ય સહિત કુલ 10 ચિત્તા મોતને ભેટી ચૂક્યાં છે.
APCCF અને ડાયરેક્ટર લાયન પ્રોજેક્ટે જણાવ્યું "આજે 16મી જાન્યુઆરી, 2024 ના રોજ બપોરે 3:17 વાગ્યે નામીબિયાના ચિતા શૌર્યનું મૃત્યુ થયું. સવારે 11 વાગ્યાની આસપાસ ટ્રેકિંગ ટીમે નોટિસ કર્યું કે ચિત્તાની તબિયત ખરાબ થતી દેખાઈ અને ચાલ પણ અલગ જોવા મળી હતી જે બાદ તેને શાંત કરવામાં આવ્યું હતું. ચિત્તો બેભાન થઈ ગયો અને તેને CPR આપીને પુનર્જીવિત કરવામાં આવ્યો હતું પરંતુ આ બાદ તેનાં સ્વાસ્થયમાં જટિલતાઓ વધી ગઈ અને તે મૃત્યુ પામ્યો. "
વધુ વાંચો: સસ્તી પર્સનલ લોન લેવા માટે ફક્ત 15 દિવસનો સમય, ફેબ્રુઆરીમાં વધી જશે રેટ, RBIએ લીધો નિર્ણય
1952માં ચિત્તાઓને ભારતમાં લુપ્ત જાહેર કરી દેવામાં આવ્યા હતા. આ બાદ ચિત્તાઓને 2022માં ફરીથી કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા. ચિત્તાઓને બે બેચમાં આયાત કરવામાં આવ્યા હતા - 2022માં નામિબિયા અને 2023માં દક્ષિણ આફ્રિકાથી. છેલ્લાં એક વર્ષમાં આ દસમા ચિત્તાનું મૃત્યુ નોંધાયું છે. શક્ય છે કે વાતાવરણ બદલાયું હોવાને લીધે આ ચિત્તાઓનાં મોત થતાં હોય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh