બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Lakhimpur case: Supreme Court grants bail to Tenni, but has to stay away from Delhi and UP
Priyakant
Last Updated: 11:55 AM, 25 January 2023
લખીમપુર ખીરી કેસના આરોપી આશિષ મિશ્રાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી કેસના આરોપી આશિષ મિશ્રાને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. જોકે નોંધનીય છે કે, જામીન આપતી વખતે કોર્ટે આશિષને અનેક સૂચનાઓ આપી છે અને શરતો પણ મૂકી છે. 8 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું કે, આશિષ દિલ્હી અને યુપીમાં રહી શકે નહીં.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જામીનમાંથી મુક્ત થયાના એક સપ્તાહની અંદર આરોપી આશિષ મિશ્રાએ યુપી છોડવું પડશે. કોર્ટે એવી શરત મૂકી કે, આશિષે તેનું સરનામું પોલીસને જણાવવું પડશે અને તે દરરોજ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરશે. કોર્ટે કહ્યું કે, તે સાક્ષીઓને કોઈપણ રીતે પ્રભાવિત કરી શકે નહીં. તે તેના કોઈપણ સાક્ષીને મળશે નહીં.
Supreme Court has granted interim bail to Ashish Mishra on condition that he will not stay in NCT of Delhi and Uttar Pradesh and he will leave Uttar Pradesh one week after he releases on bail.
— ANI (@ANI) January 25, 2023
લખીમપુર ખીરી કેસના આરોપી આશિષ મિશ્રાના જામીન મંજૂર કરવાની સાથે સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી ઘટનામાં માર્યા ગયેલા આરોપીને મારી-મારીને હત્યા કરનારા 4 ખેડૂતોના પણ વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
Supreme Court grants interim bail for eight weeks to Ashish Mishra in the Lakhimpur Kheri violence case with conditions. pic.twitter.com/I2KnoES8J0
— ANI (@ANI) January 25, 2023
શું છે હતો સમગ્ર મામલો ?
લખીમપુર ખીરીના ટીકુનિયામાં અગાઉ લોહિયાળ સંઘર્ષ થયો હતો. જેમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં આરોપી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર આશિષ મિશ્રા છે. આ ઘટનાને લઈને વિરોધ ચાલી રહ્યો છે અને રાજકીય માહોલ પણ ગરમાયો હતો .
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh