બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kuwait / Porbandar ship sank near Iran, rescue efforts begin

કુવૈત / પોરબંદરનું જહાજ ઈરાન નજીક સમુદ્રમાં ફસાયુ, બચાવવા માટેના તમામ પ્રયાસ શરૂ

Published By: Mehul

Last Updated: 11:56 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય નૌસેનાએ ઈરાનના સમુદ્રી તટ પર ફસાયેલા ભારતીય માલવાહક જહાજ MSVદેવી કૃપાને બચાવા શનિવારે અભિયાન શરુ કર્યું છે. જહાજમાં 12 ભારતીય સફર કરતા હતા

  • પોરબંદરથી કુવૈત જતું જહાજ ફસાયું 
  • માલ વાહક જહાજ મધદરિયે ફસાયું 
  • ટેકનીકલ કારણોસર ના પહોચ્યું કુવૈત 

 

ભારતીય નૌસેનાએ ઈરાનના સમુદ્રી તટ પર ફસાયેલા ભારતીય માલવાહક જહાજ MSVદેવી કૃપાને બચાવા શનિવારે અભિયાન શરુ કર્યું . આ જહાજમાં 12 ભારતીય સફર કરતા હતા. 
ભારતીય નૌસેનાના સુત્રોએ જણાવ્યું કે આ અભિયાન મુંબઈ સ્થિત સમુદ્રી બચાવ સમન્વય કેન્દ્ર પોતાની ઈરાની સમકક્ષ એજન્સી સાથે મળીને કરે છે . આ જહાજ ભારતીય સમુદ્રી તટથી 408 માઈલ તથા ઈરાની સમુદ્રીરેખાથી લગભગ 90 માઈલ દૂર છે. 


આ જહાજ સમાન લઈને પોરબંદરથી કુવૈત જઈ રહ્યું હતું .જહાજે અત્યાર સુધીમાં કુવૈત પહોચી જવું જોઈતું હતું,.પરંતુ ટેકનીકલ કારણોસર એ અત્યાર સુધી તેમના પહોચવાના સ્થળે પહોચ્યું નહિ. 
ભારતીય સમુદ્રી બચાવ સમન્વય કેન્દ્ર સાથે સતત સંપર્ક બનાવી રાખ્યો છે જેથી આ જહાજને કોઈ પણ નુકસાની વગર ઉગારી શકાય.  

સંકળાયેલા મુદ્દાઓ

કુવૈત પોરબંદર ભારતીય નૌસેના મધ દરિયે માલવાહક જહાજ સમુદ્રી સીમા kUVAIT

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ