બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Kuno National Park: Centre sets up high-level 11 member panel to oversee cheetah project
Vaidehi
Last Updated: 05:03 PM, 26 May 2023
મધ્યપ્રદેશનાં કૂનો નેશનલ પાર્કમાં વિદેશથી લઈ આવેલા ચિત્તાઓમાંથી અત્યારસુધી 6નું મોત થઈ ચૂક્યું છે. ગઈકાલે સ્વાસ્થ્ય ખરાબ થતાં 2 બચ્ચાઓનું મૃત્યુ નોંધાયું છે. આ ઘટના પર કેન્દ્ર સરકાર હવે જાગી છે. ભારત સરકારે ચિત્તાનાં પુન:પ્રવેશ પ્રોગ્રામની દેખરેખ માટે 11 સદસ્યોની એક ઉચ્ચ સ્તરીય સંચાલન સમિતિનું ગઠન કર્યું છે.
Centre has set up 11-member high-level steering committee to review & monitor progress of cheetah reintroduction programme and provide suggestions on opening of cheetah habitat for eco-tourism: National Tiger Conservation Authority memo
— Press Trust of India (@PTI_News) May 26, 2023
ખાસ સમિતિનું કરવામાં આવશે ગઠન
કેન્દ્ર સરકારે ગુરુવારે ગ્લોબલ ટાઈગર ફોરમનાં મહાસચિવ રાજેશ ગોપાલની અધ્યક્ષતાવાળી સમિતિ બનાવવાનો નિર્ણય લીધો હતો. સાથે જ ઈકો ટૂરિઝમ માટે ચિત્તાઓના નિવાસસ્થાન ખોલવા અંગે પણ કહેવામાં આવ્યું છે. જાણકારી અનુસાર આ પેનલ 2 વર્ષ માટે કાર્યરત રહેશે અને દર મહિને ઓછામાં ઓછી એક બેઠક યોજશે. સમિતિ સામુદાયિક ઈંટરફેસ અને યોજનાની ગતિવિધિઓમાં તેમની ભાગેદારી અંગે ચર્ચા કરશે.
મેનેજમેન્ટ પર ઊઠ્યાં સવાલો
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 મહિનામાં 3 વયસ્ક ચિત્તાઓ અને નામ્બિયાની માદા ચિત્તા સિયાસાથી પેદા થયેલા 4 બચ્ચાઓમાંથી 3નું મોત થયું છે. કેટલાક વિશેષજ્ઞો તેમના મૃત્યુ પાછળ આવાસ અને વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટ પર સવાલો ઊઠાવી રહ્યાં છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર