બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Kumar Kanani MLA from Varachha Surat accused the police

રજૂઆત / ક્યારે થશે સુધારો? હવે તો ભાજપના જ ધારાસભ્યએ જ કહ્યું- પોલીસ લોકો પાસેથી કરે છે 'તોડ'

Vishal Khamar

Last Updated: 04:24 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના વરાછાનાં ધારાસભ્યએ પોલીસ કમિશ્નરને પત્ર લખી ટ્રાફિક પોલીસ પર આક્ષેપ કર્યો છે કે, પોલીસ દ્વારા શહેરીજનો પાસેથી ખોટી રીતે તોડ કરે છે.

  • સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો પોલીસ પર આરોપ
  • પોલીસ કમિશનરને પત્ર લખીને કુમાર કાનાણીની રજૂઆત
  • નાના વરાછા અને સરથાણા, કામરેજમાં થઈ રહ્યા છે તોડના બનાવ

સુરતના વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા સુરત શહેર પોલીસ કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરી છે. પોલીસ કમિશ્નરને સંબોધીને લખેલ પત્રમાં કુમાર કાનાણીએ ટ્રાપિલ પોલીસ પર આક્ષેપ કર્યો છે. જેમાં ટ્રાફિક પોલીસને વરાછામાં અધિકાર ન હોવા છતાં વાહનોને ટોઈંગ કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ શહેરીજનો પાસેથી ખોટી રીતે તોડ કરે છે. નાના વરાછા અને સરથાણ, કામરેજમાંતોડના બનાવ થઈ રહ્યા છે. 

નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરવા કોન્ટ્રાક્ટ આપેલ છે
સુરત પોલીસ કમિશ્નરને ધારાસભ્ય દ્વારા લેખિતમાં રજૂઆત કરી હતી કે, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સર્કલ પ્રમાણે ક્રોનોને રોડ પર નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. 

વધુ વાંચોઃ કચ્છમાં આવકવેરા વિભાગનો સપાટો: 20થી વધુ ટીમોએ દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ

તોડબાજીના કારણે રત્નકલાકારો નાના માણસો લૂંટાઈ રહ્યા છેઃ કુમાર કાનાણી
જેમાં સર્કલ-1 નાં વિસ્તારમાં નાના વરાછા ઢાળ થી સરથાણ અને કામરેજ બાજુનો વિસ્તાર આવે છે. પરંતું ક્રેન-1 નાના વરાછા થી લઈને હીરાબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો ટોંઈંગ કરી બોમ્બે માર્કેટ લાવીને મોટી તોડબાજી કરે છે.  આમ વરાછા અને સરથાણની બંને ક્રેન એક જ વિસ્તારમાં ચલાવવામાં આવે છે.  સરથાણ બાજુ વાહન ટોઈંગ કરી શકતા નથી.  એટલે કે ક્રેન-1 પણ વરાછા વિસ્તારમાંથી વાહનો ટોઈંગ કરી તોડબાજી કરે છે. જેના કારણે રત્નકલાકારો અને નાના માણસો લૂંટાય છે. તો આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્યએ રજૂઆત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ