બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishal Khamar
Last Updated: 04:24 PM, 1 February 2024
સુરતના વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા સુરત શહેર પોલીસ કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરી છે. પોલીસ કમિશ્નરને સંબોધીને લખેલ પત્રમાં કુમાર કાનાણીએ ટ્રાપિલ પોલીસ પર આક્ષેપ કર્યો છે. જેમાં ટ્રાફિક પોલીસને વરાછામાં અધિકાર ન હોવા છતાં વાહનોને ટોઈંગ કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ શહેરીજનો પાસેથી ખોટી રીતે તોડ કરે છે. નાના વરાછા અને સરથાણ, કામરેજમાંતોડના બનાવ થઈ રહ્યા છે.
નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરવા કોન્ટ્રાક્ટ આપેલ છે
સુરત પોલીસ કમિશ્નરને ધારાસભ્ય દ્વારા લેખિતમાં રજૂઆત કરી હતી કે, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સર્કલ પ્રમાણે ક્રોનોને રોડ પર નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે.
વધુ વાંચોઃ કચ્છમાં આવકવેરા વિભાગનો સપાટો: 20થી વધુ ટીમોએ દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ
તોડબાજીના કારણે રત્નકલાકારો નાના માણસો લૂંટાઈ રહ્યા છેઃ કુમાર કાનાણી
જેમાં સર્કલ-1 નાં વિસ્તારમાં નાના વરાછા ઢાળ થી સરથાણ અને કામરેજ બાજુનો વિસ્તાર આવે છે. પરંતું ક્રેન-1 નાના વરાછા થી લઈને હીરાબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો ટોંઈંગ કરી બોમ્બે માર્કેટ લાવીને મોટી તોડબાજી કરે છે. આમ વરાછા અને સરથાણની બંને ક્રેન એક જ વિસ્તારમાં ચલાવવામાં આવે છે. સરથાણ બાજુ વાહન ટોઈંગ કરી શકતા નથી. એટલે કે ક્રેન-1 પણ વરાછા વિસ્તારમાંથી વાહનો ટોઈંગ કરી તોડબાજી કરે છે. જેના કારણે રત્નકલાકારો અને નાના માણસો લૂંટાય છે. તો આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્યએ રજૂઆત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh