બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Premal
Last Updated: 03:47 PM, 6 May 2022
જ્યોતિષ મુજબ આ મંત્ર એટલો પ્રભાવશાળી છે કે તેના દરરોજ જાપ કરવાથી જીવનમાં ક્યારેય નાણાભીડ સર્જાતી નથી.
માલામાલ કરવાનો મંત્ર
'ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વવણાય ધનધાન્યાધિપતયે
ધનધાન્યસમૃદ્ધીં મે દેહિ દાપય સ્વાહા ||'
આ ભગવાન કુબેરનો અમોઘ મંત્ર છે. માન્યતા છે કે આ 35 અક્ષરવાળા મંત્રનો દરરોજ ઓછામાં ઓછી એક માળા જાપ કરવાથી જાતકની બધી આર્થિક પરેશાનીઓ ખત્મ થઇ જાય છે. આ મંત્રનો ઓછામાં ઓછા 3 મહિના સુધી સતત જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે મંત્ર જાપના સમયે મોંઢૂ દક્ષિણ દિશા તરફ રાખવુ જોઈએ.
'ઓમ શ્રી હ્રીં ક્લીં શ્રીં ક્લીં વિત્તેશ્વરાય નમ: ||'
વધુ પૈસા કમાવવા માટે કુબેરના આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો દરરોજ જાપ કરવાથી બધી સુખ-સુવિધાઓ મળે છે. કહી શકીએ કે લક્ઝુરિયસ જીવન જીવવાની ઈચ્છા ધરાવનારા લોકોએ આ મંત્રનો જાપ કરવો જોઈએ.
' ઓમ હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ લક્ષ્મી મમ ગૃહે ધનં પુરય પુરય નમ: ||'
આ અષ્ટ લક્ષ્મી કુબેર મંત્ર છે. જેનો જાપ કરવાથી માતા લક્ષ્મી અને કુબેર દેવ બંનેની કૃપા મળે છે. માં લક્ષ્મી અને કુબેરની કૃપાથી વ્યક્તિના જીવનમાં ફક્ત ધન-વૈભવ નહીં પરંતુ પદ-પ્રતિષ્ઠા પણ મળે છે. આ મંત્રનો જાપ આમ તો દરરોજ કરવો જોઈએ પરંતુ શુક્રવારે રાત્રે ખાસ કરીને આ મંત્રની સાધના કરો. ટૂંક સમયમાં ફરક દેખાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime