બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Manisha Jogi
Last Updated: 02:21 PM, 28 July 2023
હિંદુ ધર્મમાં અનેક લોકો ભગવાન શિવની પૂજા કરે છે. ભગવાન શિવના મંદિરની બહાર નંદી જરૂરથી હોય છે. નંદીજી કૈલાશ પર્વતના દ્વારપાળ છે. શિવ મંદિરમાં શિવલિંગની સામે નંદીજી બિરાજમાન હોય છે. નંદીની પૂજા વગર ભગવાન શિવની પૂજાને અધૂરી માનવામાં આવે છે.
તમે ઘણી વાર જોયું હશે કે, લોકો શિવ મંદિરમાં જઈને નંદીના કાનમાં કંઈક કહેતા હોય છે. નંદીના કાનમાં ધીરેથી મનોકામના બોલવામાં આવે છે. માનવામાં આવે છે કે, નંદીના કાનમાં મનોકામના કહેવાથી પૂર્ણ થાય છે. નંદીના કાનમાં કોઈ વાત કહેવાની એક ખાસ રીત હોય છે, જે અંગે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આ પ્રકારે નંદીના કાનમાં વાત કહેવાથી મનોકામના પૂર્ણ થાય છે.
નંદીના કાનમાં વાત કહેવાની યોગ્ય રીત
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir