બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Keeping cardamom in wallet brings wealth

વાસ્તુ ટિપ્સ / તમારા પાકીટમાં મૂકી લો આ એક પાંદડું: ખર્ચા આપોઆપ થઈ જશે ઓછા, ખેંચાઈને આવશે ધન, માતા લક્ષ્મીની રહેશે કૃપા

Kishor

Last Updated: 03:45 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં બતાવાયા ઉપાય અનુસાર એલચીના અમુક ઉપાયો થકી તમારું પાકિટ હંમેશા પૈસાથી ભરેલું રહી શકે છે.

  • તમારી કુંડળીમા ગ્રહોની દશા ખરાબ છે?
  •  ખાલી પાકિટની સમસ્યાના ઉકેલ માટે બતાવાય છે ઉપાય
  • આર્થીક સ્થિતિ સુધારવા માટે એલચીનો ઉપાય છે આવકારદાયક

અઢળક ધન વૈભવ સાથે માન, મોભાની જિંદગી તમામ લોકો જીવવા માંગતા હોય છે. પરંતુ ઘણી વખત માણસની કુંડળીમા ગ્રહોની દશા ખરાબ હોવાથી કેટલાક લોકોની આર્થિક સ્થિતિ ડામાડોળ બનતી હોય છે. તો અમુક માણસોની સ્થિતિ ઉલટી હોય તેમની પાસે રૂપિયા તો આવે છે પરંતુ કોઈ કારણસર ચાલ્યા જાય છે આવી સ્થિતિ વચ્ચે જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો જરાય ચિંતા ન કરો. આ સમસ્યાના ઉકેલ માટે શાસ્ત્રોમાં ચોક્કસ ઉપાયો બતાવવામાં આવ્યા છે. જેના અનુસરણ થકી તમે રૂપિયાની તંગીથી બચી શકો છો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Veenumeron (@veenumero)

એલચીના અમુક ઉપાયો છે. જેના થકી તમે ક્યારેય પૈસાની અછત ભોગવશો નહિ અને પાકિટ હંમેશા પૈસાથી ભરેલું રહેશે. કારણ કે આવા ઉપાયને લીધે તમારા ખર્ચ પર નિયંત્રણ આવી શકે અને ધનની દેવી મા લક્ષ્મીના આશીર્વાદ તમારી પર  કાયમી રહેશે. તો આવો શાસ્ત્રમાં દર્શાવેલ આ ઉપાયો અને તેની પ્રક્રિયા વિશે જાણીએ!

આ રીતે કરો ઉપાય

  • એલચીના ઉપાયો વિશે વાત કરીએ તો કોઈ પણ શુક્રવારે એલચીના 5 દાણા લેવા.
  • ખાસ ધ્યાન એ બાબતનું રાખવું કે આ 5 દાણા લેતી વખતે તમારે ડાબા હાથનો જ ઉપયોગ કરવાનો રહેશે.
  • એલચીના દાણા લીધા બાદ હાથની મુઠ્ઠી વાળી હાથ હૃદય પાસે અડાવવો.
  • બાદમાં મનમાં શ્રી મંત્રનું 11 વાર જાપ સ્મરણ કરવું.
  • બાદમાં મુઠ્ઠીમાં રાખેલા એલચીને પર્સમાં રાખી દેવા
  • આ ઉપાય કરવાથી એલચીના દાણા ક્યારેય તમારી પાકીટ ખાલી નહીં થવા દે! અને ભગવાન અને મા લક્ષ્મીની કૃપા અને આશીર્વાદ હંમેશા તમારા પર વરસી પડશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ