બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / karan patel take a dig at kangana ranaut or her comments on nepotism

વિવાદ / કંગના પર ભડક્યો કરન પટેલ, કહ્યું તારો બિઝનેસ બહેન કેમ સંભાળે છ? નવા લોકોને તક....

Kinjari

Last Updated: 11:27 AM, 13 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સોશ્યલ મિડીયાથી લઇને બોલિવૂડ સુધી નેપોટીઝમનો રેલો પહોંચ્યો છે. અભિનેત્રી કંગના સહિત મોટા સિતારા સામે આવી રહ્યાં છે અને ખુલીને નેપોટીઝમ પર વાત કરી રહ્યાં છે ત્યારે એક્ટર કરન પટેલે કંગના રનૌતને વળતો જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે સુશાંતના નિધન બાદ તેની સાથે સંબંધ ન ધરાવનાર લોકો પણ ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

  • નેપોટીઝમ માત્ર સ્ટંટ છે
  • નવા લોકોને તક કેમ ન આપી 
  • કરન પટેલે કંગના પર મૂક્યા પ્રશ્નાર્થ

એક ઇન્ટરવ્યૂમાં કરને કંગનાનું નામ લીધા વગર કહ્યું કે, ઉદાહરણ તરીકે હાલમાં જ એક અભિનેત્રી નેપોટીઝમ પર ખૂબ બોલી રહી છે અને તેણે થોડા સમય પહેલા જ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. તો જો તે એટલી મોટી સ્ટાર છે તો તેણે સુશાંતને તેની ફિલ્મમાં કેમ ન લીધો. તેણે પહેલા સોનૂ સૂદને ફિલ્મમાં લીધો બાદમાં બીજા કોઇ એક્ટરને. મે ક્યારેય તે અભિનેત્રીને નવા ડિરેક્ટર કે એક્ટર સાથે કામ કરતા નથી જોયા. 

 

 

સાથે જ તેણે કહ્યું કે કંગનાની મેનેજર તેની બહેન રંગોલી છે, તે જ આખો બિઝનેસ જોવે છે તો કેમ તેણે નવા લોકોને નોકરી પર ન રાખ્યા. જે લોકો પાસે MBAની ડિગ્રી હોય તેવા લોકોને કેમ તેણે ચાન્સ ન આપ્યો?

 

 

તમને જણાવી દઇએ કેસ કંગના રનૌતે સુશાંતના મોત બાદ એક બાદ એક પ્રોડક્શન હાઉસ તેમજ ઇન્ડસ્ટ્રીના મોટા લોકો પર આરોપ લગાવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ