બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Bijal Vyas
Last Updated: 03:42 PM, 27 April 2023
એપ્રિલ મહિનો હવે ગણતરીના દિવસોમાં જ પૂર્ણ થવાનો છે. નોકરી કરતા લોકો તેમના અપ્રેજલ લેટરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ સારા ઇન્ક્રીમેન્ટની સાથે પ્રમોશન મેળવવા માંગે છે. જોકે આ ઈચ્છા દરેકની પૂરી થતી નથી. કુંડળીમાં કેટલાક દોષોના કારણે તેમની પ્રગતિનો માર્ગ અવરોધાય છે. તો આવો એવી જ કેટલીક જ્યોતિષીય ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવવાથી તમારી ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનની શક્યતા વધી જશે.
1. શનિ દેવના મંદિરે જઇ દીવો કરો
નોકરીમાં ઈન્ક્રીમેન્ટ-પ્રમોશન મેળવવા માટે વ્યક્તિએ દર શનિવારે શનિ મંદિરમાં જઈને દીવો કરવો જોઈએ. તેની સાથે જ ત્યાં બેસીને શનિ મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી શનિદેવની અશુભ અસર ઓછી થાય છે.
2. રોજ સૂર્ય દેવને જળ ચઢાવો
નોકરીમાં પ્રગતિ (Job Increment and Promotion Tips) માટે વ્યક્તિએ દરરોજ સવારે ઉઠીને સૂર્ય ભગવાનને જળ ચઢાવવું જોઈએ. તેની સાથે સૂર્ય મંત્ર અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાયથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.
3. રાહુ-કેતુના દોષોથી મુક્તિના ઉપાય
નોકરીમાં પ્રમોશન માટે મંદિરમાં જઈને નવગ્રહ અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી રાહુ-કેતુના દોષોથી મુક્તિ મળે છે. તેની સાથે જ કુંડળીના દોષ પણ દૂર થઈ જાય છે.
4. દસમા ઘરના સ્વામીના મંત્રોનો જાપ કરો
નોકરીમાં સફળ થવા માટે જાતકએ પોતાના જન્મ કુંડળીના દસમા ભાવના સ્વામીના મંત્રોનો જાપ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થવા લાગે છે.
5. વેપારમાં વૃદ્ધિ માટે આ કામ કરો
પોતાનો વ્યવસાય કરતા લોકોએ વધુ સારો નફો મેળવવા માટે તેમના કાર્યસ્થળ પર વ્યાપર વૃદ્ધિ યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આમ કરવાથી નુકસાન સમાપ્ત થાય છે અને નફો શરૂ થશે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir