બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / job increment and promotion tips

તમારા કામનું / તમને પણ કરી રહ્યા છો પગાર વધારા અને પ્રમોશનનો ઈંતેજાર? આજે જ કરો આ 5 સરળ ઉપાય, કોઈ નહીં રોકી શકે ઉન્નતિ

Bijal Vyas

Last Updated: 03:42 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાની રાહ જોઇ રહ્યા છો તો અપનાવો આ 5 સરળ ઉપાય, થશે મનધારી ઉન્નતિ

  • કુંડળીમાં કેટલાક દોષોના કારણે તેમની પ્રગતિનો માર્ગ અવરોધાય છે
  • નોકરીમાં ઈન્ક્રીમેન્ટ-પ્રમોશન મેળવવા માટે વ્યક્તિએ દર શનિવારે શનિ મંદિરમાં જઈને દીવો કરો
  • કુંડળીના દસમા ભાવના સ્વામીના મંત્રોનો જાપ કરો

એપ્રિલ મહિનો હવે ગણતરીના દિવસોમાં જ પૂર્ણ થવાનો છે. નોકરી કરતા લોકો તેમના અપ્રેજલ લેટરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ સારા ઇન્ક્રીમેન્ટની સાથે પ્રમોશન મેળવવા માંગે છે. જોકે આ ઈચ્છા દરેકની પૂરી થતી નથી. કુંડળીમાં કેટલાક દોષોના કારણે તેમની પ્રગતિનો માર્ગ અવરોધાય છે. તો આવો એવી જ કેટલીક જ્યોતિષીય ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવવાથી તમારી ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનની શક્યતા વધી જશે.

1. શનિ દેવના મંદિરે જઇ દીવો કરો
નોકરીમાં ઈન્ક્રીમેન્ટ-પ્રમોશન મેળવવા માટે વ્યક્તિએ દર શનિવારે શનિ મંદિરમાં જઈને દીવો કરવો જોઈએ. તેની સાથે જ ત્યાં બેસીને શનિ મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી શનિદેવની અશુભ અસર ઓછી થાય છે.

Tag | VTV Gujarati

2. રોજ સૂર્ય દેવને જળ ચઢાવો 
નોકરીમાં પ્રગતિ (Job Increment and Promotion Tips) માટે વ્યક્તિએ દરરોજ સવારે ઉઠીને સૂર્ય ભગવાનને જળ ચઢાવવું જોઈએ. તેની સાથે સૂર્ય મંત્ર અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાયથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.

3. રાહુ-કેતુના દોષોથી મુક્તિના ઉપાય 
નોકરીમાં પ્રમોશન માટે મંદિરમાં જઈને નવગ્રહ અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી રાહુ-કેતુના દોષોથી મુક્તિ મળે છે. તેની સાથે જ કુંડળીના દોષ પણ દૂર થઈ જાય છે.

4. દસમા ઘરના સ્વામીના મંત્રોનો જાપ કરો
નોકરીમાં સફળ થવા માટે જાતકએ પોતાના જન્મ કુંડળીના દસમા ભાવના સ્વામીના મંત્રોનો જાપ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થવા લાગે છે.

માળાથી મંત્ર જાપમાં આ ભૂલ કરતાં હોવ તો આજે જ સુધારી દેજો, તો જ પ્રાપ્ત થશે  પ્રભુની કૃપા | rules to chanting mantras your wish will be fulfilled know  more

5. વેપારમાં વૃદ્ધિ માટે આ કામ કરો
પોતાનો વ્યવસાય કરતા લોકોએ વધુ સારો નફો મેળવવા માટે તેમના કાર્યસ્થળ પર વ્યાપર વૃદ્ધિ યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આમ કરવાથી નુકસાન સમાપ્ત થાય છે અને નફો શરૂ થશે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ