બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Jammu and Kashmir: Army kills 3 militants in Kulgam, one jawan injured in Anantnag
Mehul
Last Updated: 09:20 AM, 30 December 2021
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક પોલીસ જવાન ઘાયલ થયો છે.જેને સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરાયો છે.બીજી તરફ કુલગામમાં ચાલતી અથડામણમાં સુરક્ષા જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે.
કાશ્મીરના વિસ્તાર અનંતનાગમાં સેનાના સુરક્ષા કર્મીઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.અથડામણમાં પોલીસના એક જવાને ગોળી વાગી છે,જેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો છે. કહેવાય છે કે, સેનાના જવાનોના વ્યૂહમાં એક બે આતંકીઓ ઘેરાયા છે.
પોલીસને નૌગામ શાહાબાદ વિસ્તારમાં આતંક્વાદીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ, પોલીસ, સેના અને CRPFની સંયુકત ટીમે વિસ્તારને ઘેરાબંધી કરી. પોતાને ઘેરાયેલા જોઇને આતંકવાદીઓએ ફાયરિંગ શરુ કરી દીધુ.અને વળતા જવાબથી અથડામણ શરુ થઇ.
બીજી તરફ કુલગામનાં મીરહામામાં સુરક્ષાદળોને આતંકવાદીઓની સૂચના મળતા તલાશી અભિયાન શરુ કરાયું હતું.જેમાં આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ શરુ કર્યું હતું. વળતા પ્રહારથી શરુ થયેલી અથડામણમાં જવાનોએ ત્રણ આતંકવાદીઓને વીંધી નાખ્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓને હજુ સુધી ઓળખ થઇ શકી નથી.હજુ પણ 'ઓપરેશન'ચાલી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime