બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Premal
Last Updated: 11:56 AM, 10 September 2022
સાંજના સમયે ઊંઘવા પર વાંધો કેમ દર્શાવવામાં આવે છે?
અવાર-નવાર વડીલો-વૃદ્ધો સાંજે ઊંઘતી વખતે ટોકે છે. ઘણાના મગજમાં એવો સવાલ આવતો હશે કે તેઓ આવુ કેમ કરે છે. શું તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ છે અથવા બધી કારણ વગરની વાતો છે. આજે અમે આ અંગે વિસ્તૃતપૂર્વક જણાવીએ છીએ. તમને સ્પષ્ટ રીતે જણાવીશું કે સાંજના સમયે ઊંઘવા પર વાંધો કેમ દર્શાવવામાં આવે છે અને તેની પાછળ વાસ્તવિક કારણો કયા છે.
સાંજે ઊંઘવાથી આરોગ્યને થાય છે નુકસાન
મેડિકલ નિષ્ણાંત મુજબ સાંજે ઊંઘવાથી આપણી રાતની ઊંઘ અને પાચન તંત્ર બંને બગડે છે. જો તમે સાંજે ઊંઘી જશો તો તમને રાત્રે ઊંઘ આવશે નહીં. જેનાથી તમે આખી રાત પડખા બદલતા રહેશો. તો સાંજે ઊંઘવાથી અને રાત્રે જાગવાથી તમારા શરીરનુ પાચન તંત્ર પણ બગડી જાય છે. જેનુ નુકસાન તમારે જાતે ઉઠાવવુ પડે છે. તેનાથી તમારા આરોગ્યને નુકસાન થાય છે.
દેવી-દેવતાઓને નથી મળતો આશીર્વાદ
હવે જાણીએ કે સાંજે ન ઊંઘવાનુ ધાર્મિક કારણ શું છે. શાસ્ત્રો મુજબ સવાર અને સાંજનો સમય ઈશ્વરની આરાધનાનો હોય છે. કહેવામાં આવે છે કે સાંજના સમયે માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને માં દુર્ગાનુ ઘરમાં આગમન થાય છે. જો કોઈ આ સમય દરમ્યાન ઊંઘતુ હોય તો તેવા લોકોને આ ત્રણેય દેવીઓના આશીર્વાદથી વંચિત રહેવુ પડે છે. આ સાથે નક્કી સમય કર્યા બાદ ઈશ્વરની આરાધના ન કરવાનુ પાપ પણ તેને ભોગવવુ પડે છે.
બીજા દિવસે ભોગવવી પડે છે મુશ્કેલીઓ
સાંજે ન ઊંઘવાનુ એક મુખ્ય કારણ એ પણ હોય છે કે સવારના સમયે સૂર્ય નારાયણ ઉગ્યા બાદ તમે પૂરી તાજગી-શક્તિ સાથે કામધંધામાં જોડાઈ જાઓ છો. તો સાંજે સૂર્યાસ્ત સમયે તમે આ બધા કાર્યોને સમેટવામાં જોડાવો છો. એવામાં જો તમે સાંજે ઊંઘી જશો તો આ કામને પૂર્ણ કરી શકશો નહીં અને બીજા દિવસે ઘરમાં સામાન અસ્ત વ્યસ્ત પડેલો હશે. જેને કારણે તમારે બીજા દિવસે તમામ પરેશાનીઓનો સામનો કરવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh