બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
VTV / is clotting of blood main culprit for covid 19 deaths
Bhushita
Last Updated: 08:48 AM, 7 July 2020
શું કહે છે શોધનું પરિણામ
એક શોધમાં જાણવા મળ્યું છે કે મોટી હોસ્પિટલના 100 ગંભીર કોરોના દર્દીઓમાંથી 23 દર્દીઓમાં ફેફસાની ધમનીઓમાં લોહીના ગંઠાવાની સમસ્યા હતી. ઉપરાંત, ગંભીર કોરોના દર્દીઓમાં પ્લેટલેટની ગણતરીમાં ઘટાડો એ પણ એક લક્ષણ છે. આ કારણોસર, કોરોનાના ગંભીર સંક્રમણ વાળા દર્દીને આઇસીયુ બેડ અને વેન્ટિલેટરની જરૂર પડે છે. હકીકતમાં કોવિડ 19ના ફેફસામાં લોહીનું ગંઠાવવું એક મોટું લક્ષણ બની રહ્યું છે. એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે 106 ગંભીર કોરોના દર્દીઓમાં 30 ટકાના ફેફસામાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા.
કેવી રીતે શરીર પર કરે છે અસર
એકવાર ચેપ દર્દીમાં ગંભીરતાથી આગળ વધે છે ત્યારે શરીરમાં લોહીની ગંઠાઇ જવાનું શરૂ થાય છે. જેમ જેમ ચેપ ગંભીર બને છે તેમ લોહી ગંઠાઇ જવાથી ફેફસાં, હૃદય અને મગજ પર અસર પડે છે, જેના કારણે સ્ટ્રોકની સમસ્યા સર્જાય છે. જો કે અત્યાર સુધીના રોગીમાં લોહી ફેફસામાં ગંઠાયું છે અને કેટલાક કેસમાં હ્રદય અને મગજમાં પણ લોહીના ગઠ્ઠા જામેલા જોવા મળ્યા છે.
શોધ માટેનો ડેટા ચીનમાંથી લેવાયો
લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયાની શોધમાં મોટાભાગનો ડેટા ચીનમાંથી લેવાયો છે. રિસર્ચમાં જણાવાયું છે કે ચીનના લોકો કરતાં ગોરા લોકોમાં લોહી ગંઠાવવાની પ્રક્રિયા વધારે છે. જે પણ કોરોના દર્દીની સ્થિતિ ગંભીર બની છે તેમની પર ડોક્ટર લોહી ગંઠાવવાની સમસ્યા પર ધ્યાન આપી રહ્યા છે. આઈસીયૂમાં એડમિટ દર્દીઓને લોહી જામવાનો ખતરો વધારે હોય છે.
કોરોના વાયરસ પર જેટલું વધુ સંશોધન થઈ રહ્યું છે તેટલી વધુ નવી વાતો બહાર આવી રહી છે. આ રોગ સમગ્ર વિશ્વમાં ડોકટરોની સામે એક પડકાર તરીકે ઉભરી આવ્યો છે. જો કે, આ નવા સંશોધનને કારણે ડોકટરો આ રોગચાળા સામે વધુ મકકમ રીતે ઊભા રહેવા માટે સક્ષમ બની રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP