બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / સ્પોર્ટસ / Cricket / INDvsPAK: 'If you are a coward Shoaib Akhtar's big statement before the match
Megha
Last Updated: 09:32 AM, 14 October 2023
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બ્લોકબસ્ટર મેચ રમાશે. રોહિત શર્મા આ શાનદાર મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે, જ્યારે પાકિસ્તાની ટીમની કમાન બાબર આઝમના હાથમાં રહેશે. મેચ આજે બપોરે 2 વાગ્યે શરૂ થશે.
One of the most anticipated matches at #CWC23 😍
— ICC (@ICC) October 14, 2023
Who's getting the win today? #INDvPAK pic.twitter.com/Jk2mTBnmFE
આ મેચ નબળા દિલના કે કાયર લોકો માટે નથી - શોએબ અખ્તર
આ બધા વચ્ચે દિગ્ગજ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે કહ્યું છે કે પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં ભારતને સરળતાથી હરાવી દેશે. તેની પાછળનું કારણ પણ જણાવવામાં આવ્યું છે. તેમનું માનવું છે કે મેચમાં ભારતીય ટીમ જેટલું દબાણ પાકિસ્તાન પર નહીં હોય. શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે આ મેચ નબળા દિલના કે કાયર લોકો માટે નથી. આ મેચ બહાદુર લોકો માટે છે. જેઓ મોટું નામ કમાવા માંગે છે. જેઓ સુપરસ્ટાર બનવા માંગે છે.
પાકિસ્તાનની ટીમને નબળી બતાવો ત્યારે ખેલાડીઓ પરનું દબાણ દૂર થઈ જાય
એક વાતચીતમાં શોએબ અખ્તરે કહ્યું કે, 'ભારતીય ટીમને દરેક વખતે ફેવરિટ તરીકે રજૂ કરવી વાસ્તવમાં પાકિસ્તાન માટે મદદરૂપ સાબિત થાય છે. શોએબે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે એકવાર તેણે એક ટીવી ચેનલ પર જોયું કે ક્રિકેટ શોમાં બધું જ બ્લૂ રંગનું હતું અને વારંવાર કહેવામાં આવી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને ખરાબ રીતે હરાવશે. જ્યારે લોકો પાકિસ્તાનની ટીમને નબળી બતાવે છે ત્યારે ખેલાડીઓ પરનું દબાણ દૂર થઈ જાય છે.
Big Match, Big Day tomorrow. #IndiaVsPakistan pic.twitter.com/2jfFrn9guJ
— Shoaib Akhtar (@shoaib100mph) October 13, 2023
પાકિસ્તાન માટે ભારતને હરાવવું સરળ રહેશે
શોએબ અખ્તરે આગળ કહ્યું કે, 'પાકિસ્તાનની ટીમ પાસે ગુમાવવા માટે કંઈ નથી. પાકિસ્તાન માટે ભારતને હરાવવું સરળ રહેશે કારણ કે આ તમારું હોમ ગ્રાઉન્ડ છે. તમારી પાસે ટીવી અધિકારો છે. તમારી સ્પોન્સરશિપ ચાલુ છે. એટલે તમે ફસાયેલ છો અમે નહીં.
Kal agar asa kuch kerna hai, toh #ThandRakh pic.twitter.com/gJg8f9OQf6
— Shoaib Akhtar (@shoaib100mph) October 13, 2023
ભારત માટે આ સૌથી મોટો અને શ્રેષ્ઠ વર્લ્ડ કપ
શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે, 'આ યુદ્ધ નથી. વધુમાં વધુ ટીઆરપી મેળવવા માટે પાકિસ્તાન ભારતને મદદ કરવા તૈયાર છે. મારું માનવું છે કે ભારત માટે આ સૌથી મોટો અને શ્રેષ્ઠ વર્લ્ડ કપ હોવો જોઈએ. બાબર આઝમ અને ટીમે આક્રમકતા અને બુદ્ધિમત્તાથી રમવું જોઈએ. હું ટીમને કહેવા માંગુ છું કે તમે જીતશો. '
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime