બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / India development a big statement of Union chief Mohan Bhagwat
Kishor
Last Updated: 12:04 AM, 19 December 2022
ભારતના વિકાસને લઈને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ મામલે જણાવ્યું હતું કે જો ભારત ચીન અને અમેરિકા સહિતના દેશો જેવું બનવાની કોશિશ કરશે તો તે વિકાસની દિશામાં આગળ વધી શકશે નહીં. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે ભારતનો વિકાસએ તેમના વિઝન, લોકોની પરિસ્થિતિ અને તેના મૂલ્યો તેમજ સંસ્કૃતિ અને વિશ્વ દૃષ્ટિકોણના પરિબળ પર આધારિત હશે.
મુંબઈ ખાતે એક કાર્યક્રમમાં ભાગવત બોલ્યા આવું
ભાગવતએ રવિવારે મુંબઈ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી સંબોધન વેળાએ ભારતના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે ભારતના વિકાસ અંગે વાત કરતા કહ્યું હતું કે કોઈ પણ દેશનો વિકાસ ત્યાંના લોકોની આકાંક્ષાઓ, પરંપરા અને સંસ્કૃતિ, વિશ્વ અને વિચારો પર આધારિત હોય શકે છે.
આપણે કુદરત અને આપણી શરતો પ્રમાણે પગલાં લેવા જરૂરી
વધુમાં મોહન ભાગવતે ઉમેર્યું હતું કે ધર્મ માણસને સમૃદ્ધ અને સુખી બનાવે છે, પરંતુ પ્રકૃતિનો નાશ કરે છે, તે ધર્મ નથી. જો ભારત અમેરિકા અને ચીનને જોઈને એ જ અનુસરે છે તો તે ભારતનો વિકાસ નથી. વિકાસ થઇ પણ તો ભારત ચીન અને અમેરિકા જેવું બની જશે. આથી જો દુનિયામાં કોઈ સારા વિઝન આવે તો તેને બેશક અનુસાર જોઈએ પરંતુ હાલ આપણે કુદરત અને આપણી શરતો પ્રમાણે પગલાં લઈશું. તેમ અંતમાં મોહન ભાગવતે કહ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh