બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Income Tax Return filing without audit and chartered accountant

તમારા કામનું / NO ઑડિટ, NO CA... હવે જાતે જ ભરી લો તમારું ઇન્કમટેક્સ રિટર્ન, જાણો કઇ રીતે

Arohi

Last Updated: 03:57 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Return: ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાનો આ છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. આ પહેલા ટેક્સપેયર્સના મનમાં ધણા પ્રકારના પ્રશ્ન ઉઠે છે. જાણો બધા પ્રશ્નોના જવાબ.

  • ITR ફોર્મ-3 છે થોડુ કોમ્પ્લીકેટેડ 
  • બિઝનેસમાં ઓડિટ કરાવવું છે જરૂરી? 
  • જાણો બધા પ્રશ્નોના જવાબ 

31 જુલાઈએ ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે. ટેક્સ સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર બાદ હવે ટેક્સપેયર્સના મનમાં અલગ અલગ સવાલ ઉઠી રહ્યા છે. તેમાં સૌથી વધારે પુછવામાં આવેલો સવાલ એ છે કે શું વગર ઓડિટે પણ રિટર્ન ભરાવી શકાય છે. અમુક ટેક્સપેયર્સ માટે ઓડિટ કરાવવું જરૂરી હોય છે અને તેનાથી છૂટ મળે છે. તેના માટે શું શરતો છો. જો વગર ઓડિટે જ ટેક્સ રિટર્ન ભરવામાં આવે તો શું થશે. આવા તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ અહીં જાણો. 

કોના માટે જરૂરી છે Form 3
ઈનકમ ટેક્સની કલમ 44AB હેઠળ એવા ટેક્સ પેયર્સ જેમની કમાણી બિઝનેસ કે પ્રોફેશન દ્વારા થાય છે. તેમને Form 3 ભરવું જરૂરી હોય છે. એવા ટેક્સ પેયર્સને પોતાનું એકાઉન્ટ બુક કરવા ઓડિટ કરવા માટે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટેડને હાયર કરવું જોઈએ. CA તેની સમીક્ષા કરીને બધી જાણકારીઓની તપાસ કરશે. તેના માટે ટેક્સપેયર્સની રસીદ અને કમાણીની જાણકારી જોઈશે. 

કોને મળે છે તેની છૂટ 
એવા ટેક્સપેયર્સ જેમની વાર્ષિક કમાણી 1 કરોડ કે તેનાથી વધારે છે. તેમને ઓડિટ કરાવવાની જરૂર નથી. સેક્શન 44AD અને 44ABના હેઠળ આઈટીઆર ફોર્મ3 ભરનાર કોઈ ટેક્સપેયર્સ 8 ટકાથી વધારો પ્રોફિટ કમાય છે તો તેમને ઓડિટ કરવાની જરૂર નથી. એવું થવા પર પોતાની કમાણી પર ટેક્સ સ્લેબના હિસાબથી ટેક્સ ચુકવવાનો રહે છે. 

ડિજિટલ રીતે થયેલી કમાણીની પણ છૂટ 
નાણામંત્રી નિર્મલા સીતારમણે 2021ના બજેટમાં કહ્યું હતું કે ITR Form 3 ભરનાર જે ટેક્સપેયર્સનું 95 ટકા ટ્રાન્ઝેક્શન ડિજિટલ રીતે થાય છે તેમને 10 કરોડ સુધી કમાણી માટે ઓડિટ કરવાની જરૂર નહીં રહે. જો કોઈ વ્યાપાર કરનાર ટેક્સપેયર સેક્શન 44AD હેઠળ પ્રીસેમ્પટિવ ટેક્સેશન સ્કીમની પસંદગી કરે છે તો તેમને ITR Form 4 ભરવું જોઈએ. 

ક્યારે આવી જશે નોટિસ 
ઓડિટ કરવાની જરૂર કોને નથી હોતી તેની જાણકારી તો તમને મળી ગઈ. પરંતુ કોના માટે ઓડિટ કરાવવું જરૂરી છે. તેની જાણકારી ખૂબ ઓછી છે. એવા ટેક્સપેયર્સ જે પોતાના પ્રોફિટ બિઝનેસ થયેલી કમાણીના 8 ટકાથી ઓછી બતાવે છે અને તેમની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધારે હોય તો ઓડિટ કરાવવું જરૂરી હોય છે. સાથે જ જો તમે નોકરી કરો છો અને વાર્ષિક કમાણી 2.5 લાખ રૂપિયા વધારે કરો છો. તેના ઉપરાંત વિઝનેસથી 8 ટકાથી ઓછો પ્રોફિટનો દાવો કરો છો તો પણ ખાતાનું ઓડિટ કરાવવું પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ