બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishnu
Last Updated: 10:50 PM, 7 December 2021
અમદાવાદમાં વ્યાજખોરોએ મહિલાને ફિનાઈલ પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પીડિત મહિલાના પૂત્રના આરોપ મુજબ સરદારનગરમાં વ્યાજખોરની દાદાગીરી કરી પઠાણી ઉઘરાણી કરતાં હતા. ઘરની સ્થિતિ સાવ ખરાબ હોવાથી રૂપિયા સમયસર પરત ન કરી શકતા મહિલાને ધાક ધમકી આપી હતી. જે બાદ આજે મહિલાને ફિનાઈલ પીવડાવ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. વ્યાજખોરે પૈસાની ઉઘરાણી કરવાની અદાવતમાં ફિનાઈલ પીવડાવી દીધું હતું.
ફિનાઇલની અસર થતાં મહિલા બે ભાન થઈ ગઈ હતી. મોઢા પરથી ફીણ નીકળી જતા મૂર્ચ્છિત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં ટ્રોમા સેન્ટર ખાતે મહિલાની સારવાર ચાલી રહી છે. પીડિત પુત્ર લગાવેલા આરોપની પોલીસ હાલ તપાસ કરી રહી છે.
પીડિત મહિલાના પુત્રએ શું કહ્યું?
ગુજરાત સરકારે જે વ્યાજ ખોરીનો કાયદો બનાવ્યો છે. એ કાયદો હોવા છતાં અમુક વ્યાજખોરોએ આજે મારી મમ્મીને એવી હાલતમાં કરી દીધી છે. અમારે સિવિલમાં દાખલ થવાનો વારો આવ્યો છે. આ મારી માં છે તેની હાલત તો જુઓ વ્યાજખોરીના લીધે ઈ લોકોએ ફિનાઈલ પીવડાવી દીધી છે મારી માતાને અમારી હાલત હવે ખરાબ થઈ ગઈ છે.
કાયદા માત્ર કાગળ પૂરતા વ્યાજખોરો પર કાર્યવાહી ક્યારે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime