બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 05:39 PM, 18 October 2023
નવરાત્રી હિન્દુઓનાં મુખ્ય તહેવારોમાંનો એક છે. આજે નવરાત્રીનું ચોથું નોરતું છે. આ દિવસ માં દુર્ગાનું ચોથું સ્વરૂપ માં કૂષ્માંડાને સમર્પિત છે. આજનાં દિવસે વિધિ વિધાનની સાથે માં કૂષ્માંડાની પૂજા કરવાથી દરેક પ્રકારનાં કષ્ટ દૂર થાય છે અને જીવનમાં સુખાકારી આવે છે. કહેવામાં આવે છે કે બ્રહ્માંડની ઉત્પત્તી માં દુર્ગાનાં ચોથા સ્વરૂપનાં મંદ સ્મિતને લીધે થઈ છે. આ જ કારણે તેમને માં કૂષ્માંડાનાં નામથી ઓળખવામાં આવે છે.
નવરાત્રી દરમિયાન કરો આ 5 સરળ ઉપાયો
1. નવરાત્રી દરમિયાન એક લાલ રંગનું કપડું લેવું અને તેમાં 5 ઈલાયચી, 5 સોપારી અને એક લવિંગ રાખવું. કપડાંની પોટલીને માં દુર્દાનાં ચરણોમાં મૂકવું. આ બાદ પોટલીને પોતાની તિજોરી અથવા તો કોઈ એવી જગ્યાએ રાખવું જ્યાં તમે તમારું ધન રાખો છો. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે.
2. કુંડળીમાં રાહુ કેતુનાં અશુભ પ્રભાવને દૂર કરવા માટે દરરોજ 2 લવિંગ શિવલિંગ પર અર્પિત કરવું શુભ માનવામાં આવે છે.
3. ઘરમાં કપૂર પ્રગટાવવું શુભ હોય છે. નવરાત્રી દરમિયાન કપૂર પર લવિંગ રાખવાથી અને તેનો ધૂમાડો ઘરમાં ફેરવવાથી સકારાત્મક ઊર્જા આવે છે.
4. બાળકોને જો વારંવાર નજર લાગી જતી હોય તો નવરાત્રી દરમિયાન 11 લવિંગ લઈ અને બાળકોની ઉપરથી ઊતારી લેવી. એ બાદ આ લવિંગને અગ્નિમાં મૂકવું. જેથી બાળકને નજર નહીં લાગે.
5. નોકરીમાં પ્રમોશન મેળવવા માટે માન્યતા અનુસાર નવરાત્રી દરમિયાન 2 લવિંગ લઈને માથા પરથી 7 વખત ઊતારીને માં દુર્ગાનાં ચરણોમાં રાખવું જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime