બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો
કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
VTV / સ્પોર્ટસ / if i come back want to compete with suryakumar yadav virat kohli said ab de villers
Manisha Jogi
Last Updated: 05:55 PM, 4 July 2023
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને શાનદાર બેટ્સમેન એબી ડી વિલિયર્સે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વર્ષ 2021માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો અને હવે કમબેકના સંકેત આપ્યા છે. ડી વિલિયર્સે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ વાપસી કરી શકે છે અને વાપસી કર્યા પછી વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને પડકાર આપવા માંગે છે.
વિરાટ અને સૂર્યાને પડકાર આપવા માંગે છે ડી વિલિયર્સ
સાઉથ આફ્રિકન બેટ્સમેન જમાવે છે કે, ‘હું હજુ પણ રમી શકતો હતો, પરંતુ હવે મને રમવાની ઈચ્છા નથી. ખુદને હંમેશા બેસ્ટ રહેવું જ યોગ્ય લાગે છે. હું વાપસી કરું તો સર્વશ્રેષ્ઠ રહેવાનું જ વિચારીશ. ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને સૂર્યાકુમર યાદવે પડકાર આપવા માંગીશ.’
એબીએ સૂર્યકુમાર યાદવના કર્યા વખાણ
એબી ડી વિલિયર્સે સૂર્યકુમાર યાદવના ભરપૂર વખાણ કર્યા છે અને સલાહ આપી છે. એબીએ જણાવ્યું છે કે, ‘ક્રિકેટના તમામ ફોર્મેટમાં નિરંતરતા જાળવી રાખવી તે સૂર્યકુમાર યાદવ માટે મોટો પડકાર હોઈ શકે છે. સૂર્યકુમાર યાદવ એવા શોટ્સ રમી રહ્યા છે, જે હું ક્યારેય રમ્યો નથી. સૂર્યકુમાર યાદવ જ્યારે રમે છે, ત્યારે તેમને જોવા ખૂબ જ ગમે છે. સૂર્યાકુમાર યાદવે હજુ ઘણુ આગળ વધવાનું છે અને ભવિષ્યના સારા ખેલાડી હશે.’
ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલમાં ICC T20 રેન્કિંગમાં પહેલા નંબરે છે અને અત્યાર સુધીમાં 48 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં 3 સદી અને 13 અડધી સદી ફટકારીને 1675 રન કર્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh