બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 03:04 PM, 17 February 2024
નોનવેજ ખાનારા લોકો માટે સારા સમાચાર છે. વૈજ્ઞાનિકોએ હાઈબ્રિડ ચોખા બનાવ્યા છે, જેનો ટેસ્ટ અને હેલ્થમાં એકદમ મટન જેવા છે. આ ચોખામાં મટન જેટલું પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન જેવા પોષકતત્ત્વો રહેલા છે. વૈજ્ઞાનિકોએ આ ચોખાનું નામ મીટ રાઈસ રાખ્યું છે. તમે આ ચોખા બિરયાનીની જેમ ખાઈ શકો છો. જે માટે તમારે હવે અલગથી મટન બનાવવાની જરૂર નહીં રહે.
સાઉથ કોરિયાની યોનસેઈ યુનિવર્સિટીના કેટલાક વૈજ્ઞાનિકોએ લેબમાં હાઈબ્રિડ ચોખા બનાવ્યા છે. આ ચોકા બનાવવા માટે અનેક પ્રકારના મટન ભેગા કરવામાં આવ્યા છે. જેમાં તમને માછલીનો સ્વાદ પણ આવસે. રિસર્ચર્સે જણાવ્યું છે કે, આ ચોખા સામાન્ય ચોખા જેવા જ છે, પરંતુ નોર્મલ મટનની સરખામણીએ આ મટનમાં 8% વધુ પ્રોટીન અને 7% વધુ ફેટ રહેલી છે. તમે આ હાઈબ્રિડ ચોખાને નોર્મલ ટેમ્પરેચર પર 11 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
ચોખા ઉગાડવાની જરૂર નહીં રહે
વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, આ ચોખાનો યુદ્ધ અથવા ઈમરજન્સી સિચ્યુએશનમાં ઉપયોગ કરી શકાય છે. આ ચોખા કુપોષણને પણ દૂર કરવામાં મદદ કરશે. આ ચોખાને પ્રોટીનનો એક સારો વિકલ્પ માની શકાય છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, આ ચોકાનું સરળતાથી ઉત્પાદન કરી શકાય છે. હાઈબ્રિડ ચોખા બનાવવા માટે જાનવર પાળવાની અને ખેતી કરવાની જરૂર નહીં રહે. આ ચોખા માર્કેટમાં ક્યારે આવે છે અને ક્યારે ઉપયોગ કરી શકાશે તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.
વધુ વાંચો: શું તમને પણ જમ્યા પછી કે સૂતાં પહેલા છાતીમાં થાય છે જલન? રાહત માટે અપનાવો આ 5 ટિપ્સ
માંસાહારી બર્ગર
વૈજ્ઞાનિકો અનુસાર સામાન્ય રીતે પશુઓમાંથી પ્રોટીન મળી રહે છે. જાનવરોને પાળવા માટે વધુ સંસાધન અને પાણીની જરૂર રહે છે, જેના કારણે વધુ ગ્રીનહાઉસ ગેસ નીકળે છે. વર્ષ 2013માં લંડનના કેટલાક વૈજ્ઞાનિકોએ માંસાહારી બર્ગર બનાવ્યું હતું. આ બર્ગર સિંગાપોરમાં વેચવામાં આવ્યું હતું અને તેનો ટેસ્ટ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh