બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / Holi 2024 Holi Celebration Don not donate these things on Holi otherwise there may big loss
Dhruv
Last Updated: 04:44 PM, 23 March 2024
હોળીને સૌથી મોટા અને મુખ્ય તહેવારમાંથી એક માનવવામાં આવે છે. દેશભરમાં આ તહેવારને હર્ષ ઉલ્લાસથી ઉજવાણી કરવામાં આવે છે. એક તરફ હોળીમાં રંગોની ળો ઊડે છે તો બીજી તરફ હોલિકા દહન કરી નકારાત્મક શક્તિઓને અગ્નિમાં બાળવાની પરંપરા છે. હોળીમાં રંગો સાથે રમવા સિવાય, આ દિવસે દાનપુણ્યના કરવાની પણ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે હોળી દરમિયાન કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. સાથે જ કેટલીક વસ્તુઓનું દાન કરવું અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓનું દાન કરવાથી નુકસાન થઈ શકે છે.
હોળીના દિવસે આ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ
1) પહેરેલા કપડાં
હોળીના દિવસે ક્યારેય પણ પહેરેલા કપડાનું દાન ગરીબોને ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે આવા કપડાનું દાન કરવાથી ઘરની સમૃદ્ધિ પર અસર પડે છે.
2) લોખંડ અથવા સ્ટીલ
હોળીના દિવસે ભૂલથી પણ લોખંડ કે સ્ટીલના વાસણોનું દાન ન કરવું જોઈએ. આવું કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો તમે સક્ષમ છો, તો તમે હોલિકા દહનના દિવસે કોઈ બાલિકાને સોનાની કોઈ વસ્તુનું દાન કરી શકો છો.
3) રૂપિયાનું દાન
હોળીના દિવસે રૂપિયાનું દાન કરવાથી બચવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે હોલિકા દહનના સમયે રૂપિયાનું દાન કરવાથી તમારા ઘરની આર્થિક સ્તિથિ ખરાબ થઈ શકે છે.
4) સફેદ વસ્તુઓનું દાન
હોળીના દિવસે ભૂલથી પણ સફેદ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી શુક્ર ગ્રહ નારાજ થઈ શકે છે અને ચંદ્ર દોષ પણ લાગી શકે છે.
5) સુહાગની વસ્તુઓ
હોળીના દિવસે ભૂલથી પણ સુહાગની વસ્તુઓ બીજી મહિલાને ન આપવી જોઈએ. આવું કરવું પતિ માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.
6) કાંચની વસ્તુઓ
હોળીના દિવસે કાંચની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સમસ્યાઓ આવે છે. જો તમારે કોઈને ભેટ જ આપવી હોય તો હોળીના દિવસે આ વસ્તુઓ ન આપવી જ ફાયદાકારક રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime