બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Priyakant
Last Updated: 02:25 PM, 9 January 2023
ગુજરાત હાઇકોર્ટમાં આજે ફાયર સેફ્ટીના અભાવ મામલે સુનાવણી થઈ હતી. જેમાં અરજદારે અમદાવાદમાં શાહીબાગની હાઇરાઇઝ બિલ્ડિંગમાં લાગેલી આગની ઘટનાનું પણ ઉદાહરણ આપ્યું હતું. આજે અરજદારે ફાયર સેફ્ટીની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. આ તરફ કોર્ટે કહ્યું કે, પુરાવા હોય તો રજીસ્ટ્રી ઓફિસમાં જમા કરાવો. મહત્વનું છે કે, હવે તમામ પુરાવા સાથે આ કેસની સુનાવણી આવતા અઠવાડિયે થશે.
ફાયર સેફ્ટીના અભાવ મામલે હાઇકોર્ટમાં સુનાવણી
આજે ગુજરાત હાઇકોર્ટ ખાતે એક અરજદારની અરજી પર કોર્ટે સુનાવણી કરી હતી. અરજદારે પોતાની અરજીમાં ફાયર સેફ્ટીના અભાવ મામલે રજૂઆત કરી હતી. જેમાં અરજદારે તાજેતરમાં અમદાવાદના શાહીબાગની આગની ઘટનાનું પણ ઉદાહરણ આપ્યું હતું. અરજદારે કહ્યું હતું કે, ફાયર સેફ્ટીની બેદરકારીથી પ્રાંજલ નામની યુવતીનું મૃત્યુ થયું.
અરજદારે શું કહ્યું ?
એક અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીના અભાવ મામલે રજૂઆત કરી હતી. જેમાં તેમણે અમદાવાદના શાહીબાગની હાઇરાઇઝ બિલ્ડિંગમાં લાગેલી આગમાં પ્રાંજલ નામની યુવતીનું મોત થયું તેનું પણ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, ફાયર સેફ્ટીની બેદરકારીથી પ્રાંજલ નામની યુવતીનું મૃત્યુ થયું. આ સાથે ઉમેર્યું હતું કે, લોકોમાં ફાયર સેફ્ટીની જાગૃતતાનો અભાવ છે. ફાયર સેફ્ટીના અભાવથી આગના બનાવ વધી રહ્યા છે. આ સાથે ફાયર સેફટી પર કામગીરી થતી ન હોવાની પણ રજૂઆત કરી હતી.
શું કહ્યું ગુજરાત હાઇકોર્ટે ?
આજે ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીના અભાવ મામલેની એક અરજદારની અરજી પણ સુનાવણી થઈ હતી. જેમાં અરજદારની દલીલ બાદ હાઈકોર્ટે ટકોર કરી હતી કે, પુરાવા હોય તો રજિસ્ટ્રી ઓફિસમાં જમાં કરાવો. જોકે હવે તમામ પુરાવા સાથે આવતા અઠવાડિયે કોર્ટમાં સુનાવણી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir