બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health tips what are multivitamins know benefits
Arohi
Last Updated: 08:31 AM, 26 March 2024
મોટાભાગે કમજોરી કે ભોજનમાં પોષક તત્વોની કમીને પુરી કરવા માટે ડોક્ટર મલ્ટીવિટામિન્સ દવાઓ લેવાની સલાહ આપે છે. તેમાં ઘણા પોષક તત્વ મળી આવે છે. તેમાં વિટામિન્સ, ખનિજ અને ઘણા જરૂરી તત્વો હોય છે. જે સ્વસ્થ્ય રાખવાનું કામ કરે છે.
વિટામિન A, C, D, E, K, B અને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશીયમ, પોટેશિયમથી ભરપૂર મલ્ટીવિટામિંસમાં કેપ્સૂલ, સિરપ બન્ને આવે છે. જોકે ડોક્ટરની સલાહ પર જ આ દવાઓને લેવી જોઈએ. આવો જાણીએ શરીર માટે આ મલ્ટીવિટામિન્સ કેવી રીતે ફાયદો કરે છે.
પોષક તત્વોની કમી કરે છે દૂર
મલ્ટીવિટામિન ખાવાથી શરીરને ઘણા જરૂરી પોષક તત્વો મળી જાય છે. તેમાં વિટામિન, ખનિજ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જો ભોજનમાં જરૂરી પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો મલ્ટીવિટામિન્સ મદદ કરી શકે છે.
બીમારીઓથી બચાવે
ઘણી સ્ટડીમાં મળી આવ્યું છે કે મલ્ટીવિટામિન્સનું નિયમિત રીતે સેવન કરવાથી હાર્ટ બીમારીઓ, સ્ટ્રોક, કેન્સર અને ઘણી અન્ય બીમારીઓનો ખતરો ઓછો થઈ શકે છે. આ શરીર માટે જબરદસ્ત ફાયદાકારક છે.
એનર્જી વધારે
મલ્ટીવિટામિન ખાવાથી શરીરના થાક ઓછો થઈ જાય છે અને એનર્જી વધે છે. તેનાથી શરીર મજબૂત થઈ શકે છે. જોકે ડોક્ટરની સલાહ બાદથી કોઈ પણ મલ્ટીવિટામિન લેવી જોઈએ. નહીં તો સમસ્યા વધી શકે છે.
મેન્ટ હેલ્થમાં સુધાર
ઘણા અભ્યાસથી પણ એ વાત જાણવા મળી છે કે મલ્ટીવિટામિનનું સેવન કરવાથી સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી મેન્ટલ પ્રોબ્લેમ્સ દૂર થઈ શકે છે. તેનાથી મગરને ખૂબ જ રાહત મળી શકે છે.
સ્કિન, વાળ અને નખની હેલ્થમાં સુધાર
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર મલ્ટીવિટામિન દવાઓ લેવાથી ત્વચા, વાળ અને નખનું સ્વાસ્થ્ય સારૂ થાય છે. તેના સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર થઈ શકે છે. જોકે એક્સપર્ટ્સની સલાહ લીધા બાદ જ આ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ.
વધુ વાંચો: પૂરા દિવસ દરમિયાન આ સમયે થાય સૌથી વધુ લોકોના મોત, શરીરની કમજોરી છે કારણ'ભૂત'
કોણો ન લેવી જોઈએ મલ્ટીવિટામિન દવાઓ?
મલ્ટીવિટામિન દવાઓ દરેક લોકો માટે ફાયદાકારક નથી હોતી. જો કોઈને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે તો તેમણે ડોક્ટરની સલાહ લઈને જ આ દવાઓનું સેવન કરવું જોઈએ. જો તમે દરરોજ મલ્ટીવિટામિન લો છો તો તેના સાઈડ ઈફેક્ટ્સ પણ જોવા મળી શકે છે. મલ્ટીવિટામિનનું વધારે પ્રમાણમાં સેવન પેટમાં દુખાવો, ઉલ્ટી જેવી સમસ્યાનું કારણ બની શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir