બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / life and death what time of the day do most people die
Arohi
Last Updated: 05:02 PM, 25 March 2024
જીવન અને મૃત્યુ એક મોટુ સત્ય છે સાથે રહસ્ય પણ છે. પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધારે વ્યક્તિ કયા સમયે મૃત્યુ પામે છે? જાણકારી અનુસાર સામાન્ય રીતે દુનિયાની ઘણી સંસ્કૃતિઓ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિ માટે રાત્રીનો ત્રીજો તબક્કો ખતરનાક માનવામાં આવે છે. એટલે કે 3થી 6 વાગ્યાનો સમય. કારણ કે આ સમયમાં શૈતાની શક્તીઓ સૌથી વધારે શક્તિશાળી હોય છે અને આ સમયે વ્યક્તિનું શરીર સૌથી વધારે કમજોર હોય છે.
શું કહે છે મેકિડલ સાયન્સ?
પરંતુ મેડિકલ સાયન્સના તથ્ય આ કહાનીઓથી બિલકુલ અલગ છે. મેડિકલ રિસર્ચ અનુસાર અસ્થમાના અટેકનો ખતરો દિવસ કરતા સવારે 3થી 4 વાગ્યા સુધી 300 ગણો વધારે હોય છે. તેનું પ્રમુખ કારણ આ સમયે એડ્રેનેલિન અને એન્ટી-ઈન્ફ્લેમેટરી હોર્મોનેસનું ઉત્સર્જન શરીરમાં ખૂબ ઘટી જાય છે.
જેનાથી શરીરમાં શ્વસનતંત્ર ખૂબ જ વધારે સંકોચાઈ જાય છે. ત્યાં જ દિવસની અપેક્ષાએ આ સમયે બ્લડ પ્રેશર પણ સૌથી ઓછું હોય છે. આ પણ એક કારણ છે કે સવારે 4 વાગ્યે સૌથી વધારે લોકોના મોત થાય છે.
એક્સપર્ટ્સ અનુસાર સવારે 6 વાગ્યે કોર્ટિસોલ હોર્મોનના ઝડપથી સ્ત્રાવના કારણે લોહીની ગાંઢો થઈ જાય છે અને તેનાથી એટેકનો ખતરો વધારે થાય છે. પરંતુ સૌથી વધારે બ્લડપ્રેશર રાત્રે 9 વાગ્યા થાય છે. આ પણ મોતનું કારણ બની શકે છે. એક્સપર્ટ્સ કહે છે કે કમજોરીના કારણે મોતની વાત સંપૂર્ણ રીતે ખોટી છે. તેમનું કહેવું છે કે સવારે 6થી બપોરે 12 વાગ્યાની વચ્ચે હાર્ટએટેકની સંભાવના ખૂબ વધી જાય છે.
વધુ વાંચો: ઈયરફોન કે ઈયરબડ્સથી લકવાનો ખતરો, નિષ્ણાંતોએ આપી ચેતવણી
રાત્રે સુતી વખતે પણ થાય છે વધુ મોત
રાત્રે સુતી વખતે પણ લોકોના મોત થાય છે. તેનું કારણ સ્લીપ એપ્નિયા હોય છે. એટલે કે એક એવી બીમારી જેમાં સુતી વખતે લોકોના શ્વાસ રોકાઈ જાય છે. જીવન અને મોત એક રહસ્ય છે. આજ કારણ છે કે વિજ્ઞાન અને ધર્મ બન્ને પોતાની જાણકારી અનુસાર જીવન અને મોતને લઈને પોતાના તથ્ય જણાવે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir