બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Green Leaves: Along with vegetable, its leaves are also beneficial
Pooja Khunti
Last Updated: 11:18 AM, 29 December 2023
લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. આ સાથે તેના પાનનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. જેમ કે મોરિંગા પાન. તેની અંદર ઘણા ઔષધીય ગુણ હોય છે. મોરિંગાનાં ઝાડને ચમત્કારી માનવામાં આવે છે. તેના ફળ, ફૂલ, પાન, છાલ અને મૂળ, આમ બધું જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મોરિંગાનાં પાનની અંદર ઘણા વિટામીન્સ, ફાયબર, પોટેશિયમ, આયર્ન અને એન્ટીઓક્સિડેન્ટ જેવા ગુણ હોય છે. જાણીએ મોરિંગાનાં સેવનથી થતાં ફાયદાઓ વિશે.
લીવરને સ્વસ્થ રાખે
મોરિંગાનાં પાનનાં સેવનથી તમારા લીવરનું સ્વાસ્થ્ય સારું રહેશે. એક સોધ મુજબ નિયમિત રીતે મોરિંગાનાં પાનનાં સેવનથી લીવરને ક્યારેય નુકસાન નહીં થાય.
રોગપ્રતિકારક શક્તિ
મોરિંગાનાં પાનની અંદર એન્ટીઓક્સિડેન્ટ હોય છે. તેના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ સાથે તે ઓક્સિડેટીવ તણાવ ઘટાળે છે.
વાંચવા જેવું: ઠંડીની સિઝનમાં જડમૂળથી દૂર કરવો છે હાડકાનો દુ:ખાવો? તો રોજ કરો આ એક તેલની માલિશ, તુરંત રિઝલ્ટ
પાચન તંત્ર
મોરિંગાનાં પાનને પાચન માટે સારા માનવામાં આવે છે. તેની અંદર ફાયબરનું ભરપૂર પ્રમાણ હોય છે. જેના કારણે પાચન તંત્ર મજબૂત બને છે.
યાદ શક્તિ
મોરિંગાનાં પાનની અંદર રહેલા એન્ટીઓક્સિડેન્ટ યાદ શક્તિને મજબૂત બનાવે છે. તે ખાસ જ્ઞાનાત્મક કાર્યમાં મદદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir