બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / Gondalna farmers cultivated Kashmiri saffron without sunlight, soil or water, eyes will burst after hearing the market price, gave magical tips to budding farmers
Vishal Khamar
Last Updated: 09:38 PM, 5 November 2023
5 થી 6 લાખ રૂપિયા પ્રતી કિલો કેસર બજારમાં વેંચતા હોય છે. ત્યારે ગોંડલના ખેડૂત બ્રિજેશભાઈ એ એક 15x15 ફુટ ના બંધ એવા કોલ્ડ રૂમમાંએ પણ માટી પાણી કે સુર્યપ્રકાશ વગર ઉચ્ચ ગુણવતા યુક્ત કેસર ઉગાડયું છે. જે કેસરનું બિયારણ પણ પોતે કાશ્મીરથી લઇ નિયંત્રીત વાતાવરણમાં (ઠંડક-ભેજ) જરૂરીયાત પ્રમાણે વધઘટ કરવામાં આવે છે. જરૂર જણાય તો અલગ-અલગ પ્રકારની લાઈટો દ્વારા ફકત અને ફક્ત પ્લાસ્ટીક અથવા તો લાકડાની ટ્રેમાં કેસરનું બિયારણ મુકી અને કાશ્મીરી કેસર ઉગાડવામાં બ્રિજેશભાઈ એ સૌ પ્રથમ સફળતા મેળવી છે.
બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે જો નવયુવાનો ચોકકસ ધ્યેય અને પ્લાનીંગ સાથે ખેતીમાં આગળ વધે તો ખેતી ક્ષેત્રે ચોકકસ પણે સફળતા મેળવી સારી આવક પણ મેળવી શકે છે. અને યુવાનોએ આ દિશામાં પરંપરાગત ખેતી છોડી અને એડવાન્સ ફાર્મીંગ, સ્માર્ટ ફાર્મીંગ, અર્બન ફાર્મીંગ,ઓર્ગેનીક ફાર્મીગ કે ગાય આધારીત ખેતી જેવા ખેતીના વિષયો સાથે આગળ વધવું પડશે. તેઓને ખેતી વિશેષ અભ્યાસ ન હતો. પરંતુ પોતાનો ખેતી સાથેનો લગાવ અને એક જીદ હતી કે ખેતીમાં કંઈક અલગ ઉત્પાદન કરી અને આવક મેળવવી એવો દ્રઢ સંકલ્પ કરેલો હતો.
યુટ્યુબ પર વિડીયો જોઈ ખેતી વિશે જાણવા મળ્યુંઃબ્રિજેશભાઈ
પોતે કોરોના કાળના લોકડાઉન સમયમાં ઘર પર જયારે ખેતીનાં નવા નવા વિષયો ઉપર યુટ્યુબ પર વિડીયો જોઈ ખેતી વિશે જાણવા મળ્યું કે આ પ્રકારની ખેતી પણ થઈ શકે છે. અને ત્યારથી બ્રિજેશભાઈનાં મનમાં કેસરની ખેતી કરવાનો વિચાર આવ્યો. સામાન્ય રીતે કેસરની ખેતીમાં વર્ષમાં એકજ વખત ફલ્લાવરીંગ આવે છે. પરંતુ બ્રિજેશભાઈ વર્ષમાં બે થી ત્રણ વખત ફલ્લાવરીંગ કઈ રીતે લઈ શકાય તેના પર પણ કામ કરી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime