બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / Former Justice Becomes Governor: Ram Mandir Case Judgment
Kishor
Last Updated: 12:52 PM, 12 February 2023
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પૂર્વ જસ્ટિસ અબ્દુલ નઝીર ને રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. મહત્વનું છે કે પૂર્વ જસ્ટિસ અબ્દુલ નઝીરએ અયોધ્યાના રામ મંદિર મામલે મહત્વનો ચુકાદો આપ્યો હતો. હાલ તો તેમને આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તિ રાષ્ટ્રપતિએ કરી છે.
અબ્દુલ નઝીરને રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા
અયોધ્યા રામ મંદિરને લઈને મહત્વનો ચૂકાદો આપનારા પૂર્વ જસ્ટિસ અબ્દુલ નાઝીરને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવ્યા પહેલા ઘણી ચર્ચા કરવામાં આવી હતી. પૂર્વ જસ્ટિસ આ વર્ષના તા. 4 જાન્યુઆરીના રોજ નિવૃત થયા હતા. તે સમયે પણ CJI DY ચંદ્રચુડે પૂર્વ જસ્ટિસના સાદગીના પણ વખાણ કરી ચુક્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2019 સુધી તો પૂર્વ જસ્ટિસ પાસે પાસપોર્ટ પણ ન હતો.મહત્વનું છે કે ભાજપના નેતાઓ અને પૂર્વ જજ અબ્દુલ નઝીર સહિત 6 નવા ચહેરાઓને રાજ્યપાલ બનાવાયા છે. પૂર્વ ન્યાયાધીશ નઝીર સુપ્રીમ કોર્ટની બેંચના સભ્ય હતા. વધુમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર આરકે માથુરના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
12 મેં 2003ના રોજ એડિશનલ જજ તરીકે નિમણુક થઈ હતી
પૂર્વ જસ્ટિસ નઝીરજીનો જન્મ 5 જાન્યુઆરી 1958ના રોજ થયો હતો. તેઓ 18 ફેબ્રુઆરી 1983ના રોજ વકીલાત તરીકે દાખલ થયા હતા. તેમણે કર્ણાટક હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ તેમની હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે 12 મેં 2003ના રોજ નિમણુક કરવામાં આવી હતી.પૂર્વ જજ અબ્દુલ નઝીર ઉપરાંત ભાજપના ચાર નેતાઓ સહિત કુલ 6 નવા ચહેરાઓને રાજ્યપાલ બનાવાય છે. મહત્વનું છે કે અયોધ્યા રામ મંદિર કેસમાં ચુકાદો આપનારી સુપ્રીમ કોર્ટની બેચના પૂર્વ ન્યાયાધીશ નઝીર સભ્ય પણ રહી ચૂક્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir