બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / for good financial condition do this upay with supari know more

ઉપાય / સોપારીના આ ઉપાયથી હંમેશા ધનથી ભરેલી રહેશે તમારી તિજોરી, નોકરી-ધંધામાં મળશે ખૂબ સફળતા

Arohi

Last Updated: 06:10 PM, 5 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોપારીનો ઉપયોગ ફક્ત ખાવા માટે જ નહીં પરંતુ પૂજા-પાઠ માટે પણ કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર સોપારીનો ઉપયોગ તમે ઘણા પ્રકારના ઉપાય માટે પણ કરી શકો છો.

  • આ રીતે કરો સોપારીના ઉપાય
  • હંમેશા ભરેલી રહેશે ધનની તિજોરી 
  • વ્યાપારમાં મળશે સફળતા 

હિન્દુ ધર્મમાં પૂજાની સામગ્રીમાં સોપારીનો ઉપયોગ પણ ખાસ રીતે કરવામાં આવે છે. એવામાં માનવામાં આવે છે કે ગણેશજીને સોપારી ખૂબ જ પ્રિય છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજામાં પણ સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સુખ-સમૃદ્ધિ વધારે છે. જ્યોતિષ અનુસાર તમે આનાથી ઘણા પ્રકારના ઉપાય પણ કરી શકો છો. આ ચમત્કારી ઉપાય ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે. તેનાથી વ્યવસાય અને કરિયરમાં સફળતા પ્રાપ્ત થશે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે. આવો જાણીએ તમે સોપારીથી કયા કયા ઉપાય કરી શકો છો. 

ધન લાભના ઉપાય 
પૂજા સમયે સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજા કર્યા બાદ તે સોપારીને એવી જગ્યાએ મુકો જ્યાં તમે ધન મુકો છે. તમે લોકર અથવા તિજોરીમાં તેને મુકી શકો છો. તેનાથી ધન, સંપત્તિમાં વધારો થાય છે. આ સોપારીને રક્ષાસુત્રમાં લપેટીને તિજોરીમાં મુકો. 

વ્યાપારમાં સફળતા પ્રાપ્ત કરવા માટે 
શનિવારે સૂર્યાસ્ત બાદ પીપળની પૂજા કરો. ત્યાર બાજ ત્યાં 1 રૂપિયાના સિક્કા અને એક સોપારી મુકો. બીજા દિવસે આ પીપળના ઝાડમાંથી એક પત્તુ તોડી લો. આ પત્તામાં સોપારી અને સિક્કાને બાંધી લો. તેને લાલ દોરામાં બાંધો. ત્યાર બાદ તેને તિજોરીમાં મુકી દો. એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યાપારમાં સફળતા પ્રાપ્ત થાય છે. 

રોકાયેલા કામ માટે 
જો તમારૂ કોઈ કામ રોકાયેલું છે તો તમે સોપારીનો ઉપાય કરી શકો છો. તેના માટે તમારા પર્સમાં બે લવિંગની સાથે એક સોપારી પણ મુકી જો. આ લવિંગને કામના સમયે મોઠામાં મુકી દો. સોપારીને મંદિરમાં ચઢાવો. તેનાથી તમારા રોકાયેલા બધા કામ બની જશે. ઘણી વખત ખૂબ પ્રયાસ બાદ પણ કામ નથી થતા. તેને કરવાથી બધા જ કામ જલ્દી બની જાય છે. 

લગ્નમાં આવતી બાધા થશે દૂર
જો લગ્નમાં મોડુ થઈ રહ્યું છે અથવા યોગ્ય જીવનસાથી મળવામાં મુશ્કેલી આવી રહી છે તો તમે સોપારીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે સોપારી પર અબીર લગાવીને તેને એક ચંદનના ડબ્બામાં મુકી દો. પૂનમે તેને મંદિરમાં મુકી દો. તેનાથી લગ્નમાં આવી રહેલી મુશ્કેલીઓ જલ્દી દૂર થઈ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ