બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / આરોગ્ય / food items that should not eat with watermelon items to ignore while eating watermelon
Manisha Jogi
Last Updated: 11:07 AM, 30 April 2023
તરબૂચ ખાવાનું કોને ન ગમે. ગરમીમાં તરબૂચનું જરૂરથી સેવન કરવું જોઈએ. તરબૂચથી શરીર હાઈડ્રેટેડ રહે છે. તરબૂચમાં પોટેશિયમ, રાઇબોફ્લેવિન, આયર્ન, કેલ્શિયમ, ઝિન્ક, ફાઇબર, નિયાસિન, આયર્ન, વિટામિન-એ, સી, બી અને લાઇકોપીન જેવા અન્ય પોષક તત્ત્વો રહેલા છે. શું તમને તરબૂચ ખાવાની સાચી રીત ખબર છે? તરબૂચની સાથે કેટલીક ફૂડ આઈટમનું બિલકુલ પણ સેવન ના કરવું જોઈએ. શું તમે પણ તરબૂચની સાથે આ ફૂડ આઈટમનું સેવન કરો છો? તો સાવધાન! તમારા આરોગ્યને ફાયદો થવાની સાથે નુકસાન થઈ શકે છે.
દૂધ
દૂધ અથવા દૂધથી બનેલ વસ્તુઓ (દહી, રસમલાઈ તથા દૂધથી બનેલ અન્ય વસ્તુ)નું સેવન ના કરવું જોઈએ. જેનાથી પાચન પ્રક્રિયામાં પરેશાની થઈ શકે છે.
સફરજન
તરબૂચ અને સફરજનનું એકસાથે સેવન ના કરવું જોઈએ. આ બે ફળનું એકસાથે સેવન કરવાથી અપચો અથવા ગેસ થવાનું જોખમ રહે છે.
ફરસાણ
તરબૂચ અને ફરસાણનું એકસાથે સેવન ના કરવું જોઈએ. આ બે વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી બ્લડ પ્રેશર વધી શકે છે.
તળેલા નાશ્તા
તરબૂચ અને તળેલા નાશ્તાનું એકસાથે સેવન ના કરવું જોઈએ. આ બે વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી પાચન પ્રક્રિયા પર અસર પડી શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir