બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Flower show will be started from this date on the riverfront, Rs. 33 sculptures will be prepared at a cost of 5.45 crores

કવાયત / અમદાવાદના રિવરફ્રન્ટ પર આ તારીખથી શરૂ કરાશે ફ્લાવર શો, રૂ. 5.45 કરોડના ખર્ચે તૈયાર કરાશે SOU, સૂર્ય મંદિર સહિતના 33 સ્કલ્પચર

Priyakant

Last Updated: 10:06 AM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Flower Show 2024 Latest News: ફ્લાવર શો માં 5.45 કરોડના ખર્ચે 33 સ્કલ્પચર બનાવાશે, SOU, સૂર્ય મંદિર, સંસદ ભવન સહિતના સ્કલ્પચર બનાવાશે

  • રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરીથી ફ્લાવર શૉ 
  • અમદાવાદ મનપાએ બહાર પાડ્યું ટેન્ડર 
  • 5.45 કરોડના ખર્ચે 33 સ્કલ્પચર બનાવાશે 
  • SOU, સૂર્ય મંદિર, સંસદ ભવનના સ્કલ્પચર
  • સૂર્ય મંદિરનું 5 મીટર ઉંચુ સ્કલ્પચર બનાવાશે

Ahmedabad Flower Show 2024 : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે યોજાતા ફ્લાવર શૉ ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરીથી ફ્લાવર શૉ શરૂ થશે. આ તરફ હવે અમદાવાદ મનપાએ સ્કલ્પચર બનાવવા ટેન્ડર બહાર પાડ્યું છે. મહત્વનું છે કે, આ વખતે ફ્લાવર શૉમાં 5.45 કરોડના ખર્ચે 33 સ્કલ્પચર બનાવાશે. 

અમદાવાદની સાબરમતી નદીના કિનારે આવેલ રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે 1 જાન્યુઆરીથી ફ્લાવર શૉ યોજાય છે. જેને લઈ મોટી સંખ્યામાં લોકો આ ફ્લાવર શૉ જોવા અહીં ઉમટી પડે છે. આ વર્ષે SOU, સૂર્ય મંદિર, સંસદ ભવન સહિતના સ્કલ્પચર તૈયાર કરાશે. મોઢેરા સૂર્ય મંદિરનું 5 મીટર ઉંચુ સ્કલ્પચર બનાવવા પાછળ 43 લાખનો ખર્ચ થશે.

આ સાથે ચંદ્રયાન -3, GSLV MK 3 રોકેટ, વડનગરના કિર્તિ તોરણનું સ્કલ્પચર પણ બનાવાશે. આ તમામ સ્કલ્પચર 5.45 કરોડના ખર્ચે બનશે જે માટે અમદાવાદ મનપાએ ટેન્ડર બહાર પાડ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ